Question
પુત્રને શો પશ્ચાતાપ થાય છે$?$

Answer

પુત્રને થાય છે કે પહેલાં હું બાળક હતો પણ મોટો થયો તો પણ પિતાનો એક પણ ગુણ આવ્યો નથી છતાં હું હવે તમારા નામે જાણીતો થયો પણ પિતાના ગુણ ન આવ્યા એનો પશ્ચાતાપ થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાછરડાએ વાઘને પહેલા પોતાને મારવાની વાત કરી તો એ સાંભળી વાઘે શું કહ્યું$?$
કવિ યાદનું શું ઊગી ગયું એમ કહે છે$?$ એની હૈયા પર શી અસર થઈ$?$
ફૂલોના રંગ ક્યાંથી આવે છે$?$ એને રસ્તો પણ દોરી રહ્યું છે? એમ કવિ શા માટે કહે છે$?$
બહેન છેલ્લે ભાઈને કેમ ‘હવે તને વધારે નહિ કહું’ એમ કહે છે? એમાં બેન નો કયો ભાવ છુપાયો છે$?$
વસંતના બે ફાંટા પડી ગયા એમ કવિ શાથી કહે છે$?$
શ્રીકૃષ્ણએ કરેલાં અવતારકાર્યોમાંનાં કયાં કાર્યોનો કાવ્યમાં ઉલ્લેખ છે$?$
ઈશ્વર સાચી પૂજા કોની ગણવે છે$?$ શા માટે$?$
ભાઈનાં ભવિષ્યમાં વાહનનું સુખ કેવું છે$?$
કવિની આંખો અનીમીશ દૃગ માંડી કોને જોઈ રહી છે$?$
'હિંમત ન હાર જે તું ક્યાંયે' એમ કવિ શા માટે કહે છે$?$