Question
કવિની આંખો અનીમીશ દૃગ માંડી કોને જોઈ રહી છે$?$

Answer

કવિનું જુનું ઘર જે વિસ્તરેલું હતું . જયાં અદીઠ છાયા રેલાઈ રહી હતી. જે ઘરમાં અગણિત સંકલ્પો કરેલા તેના બીજ વેરાયેલા છે. ત્યાં જોયેલા સ્વપ્નાને આંખ અનિમિષ બનીને એટલે કે પલકારો માર્યા વિના જોઈ રહી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પુત્રને પિતાજીએ કરેલા બાળપણનાં લાડ કવીએ કેવી રીતે વ્યક્ત કર્યા છે$?$
સુદામા પત્નીને સુદામાની જ્ઞાનની વાતો કેમ ગળે ઉતરતી નથી$?$
‘પિતાની સેવા’ કાવ્યને અંતે પુત્રએ શી ઈચ્છા વ્યક્ત કરી છે$?$
સુદામા પત્નીને મન કોના ચરણમાં સોંપવાની વાત કરે છે$?$ શા માટે$?$
કવિ કોના ગુંજનને અરવ ઝીલે છે$?$ અને કવિને નિત્ય કોલાહલ કોનો સંભળાય છે$?$
બહેન છેલ્લે ભાઈને કેમ ‘હવે તને વધારે નહિ કહું’ એમ કહે છે? એમાં બેન નો કયો ભાવ છુપાયો છે$?$
સુદામા પત્ની અન્ન માટે શંકર ભગવાન, સૂર્ય ઋષિ ને દેવોની કઈ વાત રજુ કરે છે$?$
કવિ જગતમાં અંધકાર અને પ્રકાશ વિશે શું કહે છે$?$
શ્રીકૃષ્ણ ગાયો ચરાવવા ક્યાં જતા$?$ ત્યાં તે શું કરતા$?$
કવિ પ્રભુ પાસે શું માંગે છે$?$ શા માટે$?$