$r$ ત્રિજયા અને $ l$ લંબાઇ ધરાવતી નળીના બે છેડે દબાણનો તફાવત $ P$ છે,તેમાંથી દર સેકન્ડે બહાર આવતાં પ્રવાહીનું કદ $V = \frac{{\pi QP\,{r^4}}}{{\eta l}}$ છે,તો $Q=$ _______
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.4\, m ^{2}$ આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં તળિયે $1\, cm ^{2}$ આડછેદ વાળો વાલ્વ છે . પાત્ર માં $40\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલ પિસ્ટન પર $24\, kg$ પદાર્થ મૂકીને વાલ્વ નો ખૂલતાં પાણી ના વેગથી બહાર આવે તો $V$......$m/s$
ખુલ્લી $U$ આકારની ટ્યુબમાં મરક્યુરી ભરેલી છે. જ્યારે એક બાજુ $13.6 \,cm$ જેટલું પાણી ભરવામાં આવે તો આ પરિસ્થિતિએ મરક્યુરીના લેવલમાં ................. $cm$ વધારો થશે.
$47.6\, m$ ઊંડાઇ ધરાવતું તળાવમાં તળિયે $50\, cm^{3}$ કદ ધરાવતો પરપોટો સપાટી પર આવે ત્યારે તેનું નવું કદ ....... $cm^{3}$ થાય. (atmospheric pressure $= 70\, cm$ of Hg and density of $Hg = 13.6 g/cm^{3}$)
$L,\frac{L}{2}$ અને $\frac{L}{3}$ લંબાઈની ત્રણ કેશળીઓ શ્રેણીમાં જોડેલ છે. તેમની ત્રિજ્યાઓ અનુક્કમે $r, \frac{r}{2}$ અને $\frac{r}{3}$ છે. પછી જો ધારારેખીય વહન જાળવી રાખવામાં આવે છે અને પહેલી કેશનળીની વચ્ચે દબાણ $P$ છે તો ...
તમે એક ઓલિક ઍસિડનું મંદ દ્રાવણ લીધું છે કે જેમાં પ્રતિ $cm ^{3}$ દ્રાવણમાં ઓલિક ઍસિડનું પ્રમાણ $0.01 \,cm ^{3}$ છે. $\left(\frac{3}{40 \pi}\right)^{\frac{1}{3}} \times 10^{-3}\; cm$ ત્રિજ્યાના દ્રાવણના $100$ ટીપાંથી $4\;cm ^{2}$ ક્ષેત્રફળ ધરાવતું પાતળું સ્તર બનાવવામાં આવે છે. તેમાં ઓલિક એસિડની જાડાઈ $x \times 10^{-14} \;m$ છે. જ્યાં $x$ કેટલું હશે?
બે બાજુ $A$ અને $A'$ આડછેદની ક્ષેત્રફળ ધરાવતી નળી માથી પાણી વહે છે જ્યાં આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $A/A'=5$. જો નળીના બંને છેડા વચ્ચે દબાણનો તફાવત $3 \times 10^5\, N\, m^{-2}$ હોય તો નળીમાં પાણી .......... $m s^{-1}$ ના વેગથી પ્રવેશ કરે?(ગુરુત્વાકર્ષણની અસરને અવગણો)