$R$ ત્રિજયાવાળો ઘન ગોળો ધર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર પડેલ છે. $F$ સમક્ષિતિજ બળ નીચેના બિંદુથી $h$ ઊંચાઇ પર લગાવતા દ્રવ્યમાનકેન્દ્રનો મહત્તમ પ્રવેગ મેળવવા માટે નીચે પૈકી શું સાચું થાય?
  • A$h=R$
  • B$h$ અને $R$ વચ્ચે કોઈ સંબંધ નથી
  • C$h=0$
  • D$h=2 R$
AIPMT 2002, Medium
Download our app for free and get startedPlay store
b
Surface is smooth so there is no friction at the contact surface. then acceleration is dependent only on force applied

\(a =\frac{ F }{ m }\)

so there is no role of height to find out the acceleration

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $\mathrm{R}$ ત્રિજ્યાના ગોળામાથી $1$ ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર $G$ આગળ મળતું હોય તો $R$ કયા સમીકરણ વડે મેળવી શકાય?
    View Solution
  • 2
    એક અક્ષ પર $I$ જડત્વની ચાક્માત્રા ધરાવતું પૈડું $\omega$ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.સ્થિર રહેલું $3I$ જડત્વની ચાકમાત્રા ધરાવતું પૈડું આ અક્ષ પર જોડવામાં આવે તો તંત્રની ગતિઊર્જામાં થતો આંશિક ઘટાડો છે.
    View Solution
  • 3
    યામતંત્રના ઉગમબિંદુ પર $-P \hat{k}$ બળ લાગે છે. બિંદુુ $(2,-3)$ ને અનુલક્ષી ટોર્ક $P(a \hat{i}+b \hat{j})$ છે. ગુણોતર $\frac{a}{b}$ નું મૂલ્ય $\frac{x}{2}$ છે. તો $x$ ની કિંમત ........ છે.
    View Solution
  • 4
    એક ગોળો તેના વ્યાસ ને અનુલક્ષી ને ફરે તો .... 
    View Solution
  • 5
    એક નક્કર ગોળો અવકાશમાં ચાકગતિ કરી રહ્યો છે, જો ગોળાનું દળ અચળ રાખીને તેની ત્રિજ્યા વધારવામાં આવે, તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ બદલાશે નહિ ?
    View Solution
  • 6
    $2\ meter$ બાજુવાળા ચોરસના ખૂણા પર $m$ દળના કણો મૂકેલા છે.જો તેમના વિકર્ણના છેદનબિંદુને ઉગમબિંદુ લેવામાં આવે તો ચોરસના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થાય?
    View Solution
  • 7
    $M$ દળ અને $R$ ત્રિજયા ઘરાવતા ગોળાની વ્યાસને અનુલક્ષીને ચાકમાત્રા $I$ હોય તો $XX’$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા
    View Solution
  • 8
    જો એક પૈડું $2000$ ભ્રમણ માં $9.5\ km$ અંતર કાપ્તુ હોય તો પૈડાનો વ્યાસ કેટલો હોય ?
    View Solution
  • 9
    $500\ gm$ દળ અને $10\ cm$ ત્રિજયા ધરાવતો ઘન ગોળો $20\ cm/s$ ના વેગથી ગબડે છે.તો કુલ ગતિઉર્જા ........ $J$
    View Solution
  • 10
    $1 \,kg$ દળ અને $0.1 \,m$ ત્રિજ્યા ધરાવતી એક તક્તી $20 \,rad / s$ ના કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે. જો દળ $0.5 \,kg$ દળને તક્તીના પરિઘ પર મૂકવામાં આવે, તો કોણીય વેગ ($rad / s$ માં) શું થાય?
    View Solution