$S -$ વિધાન : ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલ અભિરંજન પદ્ધતિને આધારે જીવાણુને બે સમૂહોમાં વહેંચવામાં આવે છે.

$R -$ કારણ : ગ્રામ અભિરંજકોને શોષી લે તે ને ગ્રામ નેગેટીવ કહેવામાં આવે છે.

  • A$  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
  • B$  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
  • C$  S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D$  S$ ખોટું છે અને $R $ સાચું છે
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદિકોષકેન્દ્રીય કોષની પટલરહિત રચના ........ છે.
    View Solution
  • 2
    વનસ્પતિકોષમાં રસધાનીપટલ કયા પ્રકારનું પટલ છે ?
    View Solution
  • 3
    ........માં $DNA$ હોતું નથી.
    View Solution
  • 4
    આદિકોષકેન્દ્રિ કોષમાં શું નથી આવેલ ?
    View Solution
  • 5
    બે નજીકનાં વનસ્પતિ કોષોની વચ્ચેની જગ્યામાં શું હોય?
    View Solution
  • 6
    જીવાણુના કોષઆવરણમાં કેટલા સ્તરો સ્પષ્ટ તારવી શકાય છે ?
    View Solution
  • 7
    ફ્લુઇડ-મોઝેઇક મૉડેલ વિશે સત્ય શું છે ?
    View Solution
  • 8
    રચના અને કાર્યોની દ્રષ્ટિએ બધીજ પટલમય અંગિકાઓ ભેગી મળીને શુ રચે છે ?
    View Solution
  • 9
    $X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો:
         કોલમ    $X$      કોલમ    $Y$
      $(1)$  લાક્ષણિક પ્રાણીકોષ   $(P)$  બહુકોષકેન્દ્રી 
      $(2)$  યુગ્મનજ   $(Q)$  એકકોષકેન્દ્ર
      $(3)$  માનવ રક્તકણ   $(R)$  બે કોષકેન્દ્રથી બનતી રચના
      $(4)$  વનસ્પતિ ભ્રુણકોશ   $(S)$  કોષકેન્દ્રનો અભાવ
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું પટલયુક્ત નથી?
    View Solution