સાબુ ઉધોગમાં મુક્તશેષ લાઇ (spentlye) માંથી ગ્લીસરોલ છૂટો પાડવાની સૌથી અનુકૂળ નિસ્યંદન પદ્ધિત જણાવો. 
  • A
    વરાળ નિસ્યંદન
  • B
    ધટાડેલા દબાણ હેઠળ નિસ્યંદન
  • C
    સાદું નિસ્યંદન
  • D
    વિભાગીય નિસ્યંદન
JEE MAIN 2016, Medium
Download our app for free and get startedPlay store
b
Spent-lye and glycerol are separated by distillation under reduced pressure.

Under the reduced pressure the liquid boil at low temperature and the temperature of decomposition will not reach. e.g. glycerol boils at \(290^{\circ} \mathrm{C}\) with decomposition but at reduced pressure it boils at \(180^{\circ} \mathrm{C}\) without decomposition.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફિનોલ ની મંદનાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા બે નીપજો આપે છે. મોટા પાયા પર અલગીકરણ માટે કઈ પધ્ધતિ સૌથી વધુ સક્ષમ છે?
    View Solution
  • 2
    સ્ફટિકીકરણમાં વપરાતા દ્રાવકમાં કયો ગુણધર્મ હોવો જોઈએ ?
    View Solution
  • 3
    કાર્બનિક સંયોજનોમાં હેલોજનની પરખ માટે કઈ કસોટી ઉપયોગી છે ?
    View Solution
  • 4
    સલ્ફરની પરખ કયા સંયોજનમાંથી કરતા જાંબલી રંગનું સંયોજન મળશે ?
    View Solution
  • 5
    નીચે આપેલામાંથી ક્યા વિધાનો સાચા છે?

    $A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.

    $B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.

    $C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.

    $D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.

    View Solution
  • 6
    આયોડિન અને સોડિયમ ક્લોરાઈડના મિશ્રણના અલગીકરણ માટેની પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 7
    પેપર વર્ણલેખિકી (પેપર કોમેટોગ્રાફી) માટે નીચે આપેલામાંથી કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 8
    મિશ્રણમાંથી બેન્ઝોઇક એસિડ અને નેપ્થેલિન ને જુદા પાડવાની સૌથી સારી પદ્ધતિ કઈ છે ?
    View Solution
  • 9
    $0.25 \,g$ ક્લોરિન યુક્ત એક કાર્બનિક સંયોજન, કેરિયસ પરિમાપનમાં $0.40\, g$ સિલ્વર ક્લોરાઈડ આપે છે, તો સંયોજનમાં ક્લોરિનની ટકાવારી ........... છે. [નજીકનો પૂર્ણાંક]

    (આપલું છે $: Ag$નો અણુભાર $108 \,g\, mol ^{-1}$ અને $Cl$ નો અણુભાર $35.5\, g\, mol ^{-1}$ )

    View Solution
  • 10
     કાર્બનિક સંયોજનોના લેસાઇન દ્રાવણ સાથે નાઇટ્રોજન માટે ધન કસોટીમાં રચાયેલ સંયોજન છે..
    View Solution