શુદ્ધ સેમીકન્ડકટરમાં અશુદ્ધિ ઉમેરતાં તેની વાહકતા .... .
  • A
    વધે
  • B
    ઘટે
  • C
    સમાન રહે
  • D
    શૂન્ય બને
AIIMS 2019, Easy
Download our app for free and get startedPlay store
a
The conductivity of semiconductor will increase because the impurity atom added will increase the number of free electrons which increase the rate of current. So, answer is \((1) .\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જયારે ત્રણ ઇનપુટ $A,B,C$ શરૂઆતમાં શૂન્ય અને પછી $1$ હોય, ત્યારે નીચે આપેલ પરિપથમાં આઉટપુટ $Y$ કેટલો હશે?
    View Solution
  • 2
    સેમિકન્ડક્ટરની પ્રતિરોધકતા ...... પર આધાર રાખે છે
    View Solution
  • 3
    બે $npn$ ટ્રાન્ઝિસ્ટરને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. જો $0\,Volts$ ખોટું અને $5\, Volts$ સાચું દર્શાવતો હોય તો $C$ પાસેનું આઉટપુટ કોના જેવુ મળે?
    View Solution
  • 4
    કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયરમાં કલેકટર વચ્ચે વોલ્ટેજ $3\;V $ છે. કલેકટર અવરોધ $3\,k\Omega $ છે. જો પ્રવાહ ગેઇન $100$ અને બેઝ અવરોધ $2\,k\Omega $ હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ અને પાવઇ ગેઇન કેટલો થાય?
    View Solution
  • 5
    એક કોમન એમિટર એમ્પ્લિફાયરમાં, પ્રવાહગેઈન $62$ છે. કલેકટર અવરોધ અને ઈનપુટ અવરોધ અનુક્રમે $5\,k \Omega$ અને $500\ Omega$ છે. જો ઈનપુટ વોલ્ટેજ $0.01\,v$ હોય, તો આઉટપુટ વોલ્ટેજ $................\,v$
    View Solution
  • 6
    $100\,\Omega $ અને $100\,k\Omega $ ઈનપુટ અને આઉટપુટ અવરોધ ધરાવતા ટ્રાન્ઝિસ્ટર  માટે ગ્રાફ આપેલ છે. વૉલ્ટેજ અને પાવર ગેઇન અનુક્રમે કેટલા થાય?
    View Solution
  • 7
    ડેપ્લેશન સ્તરની પહોળાઈ આશરે ....... હોય છે.
    View Solution
  • 8
    પરિપથમાં દર્શાવેલ બંને ડાયોડ આદર્શ છે અને જ્યારે તે ફોરવર્ડ બાયસમાં જોડાયેલા હોય ત્યારે તેનો અવરોધ અવગણ્ય છે.દરેક ડાયોડનો મૂળભૂત વૉલ્ટેજ (પોટેન્શિયલ બેરિયર) $0.7\; \mathrm{V}$ છે. પરિપથમાં દર્શાવેલ ઈનપુટ વૉલ્ટેજ માટે બિંદુ $A$ નો વૉલ્ટેજ ($Volts$ માં) કેટલો હશે?
    View Solution
  • 9
    જ્યારે ઈનપુટ $(A, B)$ એ $(1,0), (0,0),(1,1),(0,1)$ હોય ત્યારે આઉટપુટ $'Z'$ કેટલો હશે.
    View Solution
  • 10
    જ્યારે $2480 nm$ જેટલી મહત્તમ તરંગલંબાઈનું વિદ્યુતચુંબકીય વિકિરણ આપાત કરતા આપેલા અર્ધવાહકની વિદ્યુતવાહકતા વધે છે. આ અર્ધવાહકની બૅન્ડગૅપ ($eV$ માં) .......
    View Solution