શુદ્ધ સેમીકન્ડકટરમાં અશુદ્ધિ ઉમેરતાં તેની વાહકતા .... .
A
વધે
B
ઘટે
C
સમાન રહે
D
શૂન્ય બને
AIIMS 2019, Easy
Download our app for free and get started
a The conductivity of semiconductor will increase because the impurity atom added will increase the number of free electrons which increase the rate of current. So, answer is \((1) .\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે $npn$ ટ્રાન્ઝિસ્ટરને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. જો $0\,Volts$ ખોટું અને $5\, Volts$ સાચું દર્શાવતો હોય તો $C$ પાસેનું આઉટપુટ કોના જેવુ મળે?
કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયરમાં કલેકટર વચ્ચે વોલ્ટેજ $3\;V $ છે. કલેકટર અવરોધ $3\,k\Omega $ છે. જો પ્રવાહ ગેઇન $100$ અને બેઝ અવરોધ $2\,k\Omega $ હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ અને પાવઇ ગેઇન કેટલો થાય?
એક કોમન એમિટર એમ્પ્લિફાયરમાં, પ્રવાહગેઈન $62$ છે. કલેકટર અવરોધ અને ઈનપુટ અવરોધ અનુક્રમે $5\,k \Omega$ અને $500\ Omega$ છે. જો ઈનપુટ વોલ્ટેજ $0.01\,v$ હોય, તો આઉટપુટ વોલ્ટેજ $................\,v$
પરિપથમાં દર્શાવેલ બંને ડાયોડ આદર્શ છે અને જ્યારે તે ફોરવર્ડ બાયસમાં જોડાયેલા હોય ત્યારે તેનો અવરોધ અવગણ્ય છે.દરેક ડાયોડનો મૂળભૂત વૉલ્ટેજ (પોટેન્શિયલ બેરિયર) $0.7\; \mathrm{V}$ છે. પરિપથમાં દર્શાવેલ ઈનપુટ વૉલ્ટેજ માટે બિંદુ $A$ નો વૉલ્ટેજ ($Volts$ માં) કેટલો હશે?