કારણ $R$ : આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$(I)$ તે કોષરસપટલ થી વિભેદીત વિશિષ્ટ સ્વરૂપની રચના છે.
$(II)$ આદિકોષકેન્દ્રી કોષમાં જોવા મળે
$(III)$ મેસોઝોમ એ કોષદીવાલ નિર્માણ અને $RNA$ સંશ્લેષણમાં મદદ કરે છે.
$(IV)$ મેસોઝોમ શ્વસનની પ્રક્રિયા માટે પણ ઉપયોગી છે.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(A)$ સૂક્ષ્મ તંતુ | $(i)$ ગ્લાયકોકેલિક્સ |
$(B)$ સૂક્ષ્મનલિકા | $(ii)$ એક્ટિન |
$(C)$ કશા | $(iii)$ ટ્યુબ્યુલિન |
$(D)$ જીવાણુનું બાહયસ્તર | $(iv)$ ફ્લેજેલઇન |