Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 8संस्कृतमनुष्यसिंहयोः मत्री1 Mark
Question
સિહણના મોતનો બદલો સિહ કઈ રીતે લે છે?
✓
Answer
પોતાની સામે જ મગરે સિંહણને મારી નાખી ત્યારે દુ:ખી થયેલો સિંહ મગરની રાહ જોઈને કિનારે બેસી રહે છે. જયારે ચાર દિવસ પછી મગર કિનારા તરફ આવે છે ત્યારે સિંહ ઝડપથી તેના પર આક્રમણ કરી તેને મારી નાખે છે. આ રીતે સિંહ સિંહણના મોતનો બદલો લે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.