સલ્ફરના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ? 
  • A$S_2$ અણુ અનુચુંબકીય છે 
  • B$200\,^oC$ તાપમાને બાષ્પ મોટે ભાગે $S_8$ વલયો ધરાવે છે 
  • C$600\,^oC$ તાપમાને બાષ્પ મોટે ભાગે $S_8$ વલયો ધરાવે છે 
  • Dસલ્ફરના સંયોજનોમાં તેની ઓક્સિડેશન અવસ્થા $+4$ કરતા ક્યારેય ઓછી હોતી નથી 
AIEEE 2011, Medium
Download our app for free and get startedPlay store
d
Oxidation of sulphur varies from \(-2\) to \(+6\) in its various compounds.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યાં એસિડ પરઓક્સો એસિડ નથી?
    View Solution
  • 2
    એમોનિયમ ડાયક્રોમેટને ગરમ કરવા પર, મુક્ત થતો વાયુ કયો છે?
    View Solution
  • 3
    ઉમદા વાયુઓ અંગેના નીચેના વિધાનોમાંથી શું ખોટું છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં   $HN{O_3}$  ઓક્સિડેશનકર્તા તરીકે વર્તશે નહીં?
    View Solution
  • 5
    ${H_2}O,$ ${H_2}S,$ ${H_2}Se$ અને ${H_2}Te$ વચ્ચે સૌથી વધુ ઉત્કલન બિંદુ કોનું છે.
    View Solution
  • 6
    કયું  ફોસ્ફરસનું સૌથી ઉષ્માગતીકીયરીતે  સ્થાયી  એલોટ્રોપિક સ્વરૂપ છે
    View Solution
  • 7
    નાઇટ્રોજન  $(I)$ કયા ઓક્સાઇડ દ્વારા બનાવવામાં આવે છે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી સલ્ફરના કયા ઓક્સોસિડમાં $- O - O -$ બંધન(જોડાણ) છે $? $
    View Solution
  • 9
    નીચેનામાંથી કઇ પરિસ્થિતિએ ઇલેક્ટ્રિક સ્પાર્કમાંથી $N_2$ વાયુ પસાર કરવાથી સક્રિય નાઇટ્રોજન બનાવી શકાય?
    View Solution
  • 10
    જ્યારે $SO_3^{2-}$ આયન નીચેના કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપે છે ત્યારે $H_2S$ વાયુ મુક્ત થતો નથી.
    View Solution