Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રનિદર્શન પદ્ધતિઓ1 Mark
Question
સમષ્ટિના પ્રાચલનું ઉદાહરણ આપો.
✓
Answer
નિદર્શનનો મુખ્ય ઉદેશ્ય સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શના અભ્યાસ પરથી સમષ્ટિની ખાસિયતો વિષે તારણો મેળવવાનો હોય છે.
સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલા વિવિધ માપ જેવા કે મધ્યક,પ્રમાણિત વિચલન વગેરેને નિદર્શ આગણકો કહેવાય છે,જયારે સમષ્ટિ માટેના આ બધાં માપોને પ્રાચલો કહેવાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.