Question
સમષ્ટિના પ્રાચલનું ઉદાહરણ આપો.

Answer

  • નિદર્શનનો મુખ્ય ઉદેશ્ય સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શના અભ્યાસ પરથી સમષ્ટિની ખાસિયતો વિષે તારણો મેળવવાનો હોય છે.
  • સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલા વિવિધ માપ જેવા કે મધ્યક,પ્રમાણિત વિચલન વગેરેને નિદર્શ આગણકો કહેવાય છે,જયારે સમષ્ટિ માટેના આ બધાં માપોને પ્રાચલો કહેવાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઋત્વા ગાંધીનગરથી મુંબઈ જવા ઇચ્છે છે. ગાંધીનગરથી મુંબઈ જવાના જુદા$-$જુદા $4$ રસ્તા છે. જો તે જે રસ્તે જાય તે સિવાયના રસ્તે પરત ફરવા ઇચ્છે, તો તે આ સફર કેટલી રીતે કરી શકે $?$
અસતત ચલની વ્યાખ્યા આપો.
અસતત સંચયી આવૃત્તિ$-$વિતરણ કોને કહેવાય $?$
કોષ્ટક$-$રચનાના પ્રકારો જણાવો.
પ્રત્યેક સ્તર માટે નિદર્શનું કદ નક્કી કરવાની રીતો જણાવો.
ગુણોત્તર$-$શ્રેણીની વ્યાખ્યા લખો.
ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતીનો મુખ્ય ભેદ જણાવો.
સંમિત આવૃત્તિ$-$વિતરણ કોને કહેવાય $?$
એક સંમિત આવૃત્તિ$-$વિતરણમાં $M = 50$ છે, તો $Q_{3}+Q_{1}$ ની કિંમત શોધો.
જ્યારે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ$-$વિતરણ અને આવૃત્તિ-વિતરણમાં એક કરતાં વધુ બહુલક હોય ત્યારે વિષમતાંક કયા સૂત્રથી મેળવશો $?$