સમૂહ $15$ તત્વો ના સંદર્ભ માં ખોટા વિધાનો ઓળખો :

($A$) ડાયનાઈટ્રોજન એ દ્રીપરમાણવીક વાયુ છે કે જે ઓરડાના તાપમાને નિષ્ક્રિય વાયુ ની જેમ વર્તે છે.

($B$) આ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ $-3,+3$ અને $+5$ છે.

($C$) નાઈટ્રોજન $\mathrm{p} \pi-\mathrm{p} \pi$ બહુવિધ બંધો બનાવવાની અનન્ય (વિશિષ્ટ) ક્ષમતા ધરાવે છે.

($D$) સમૂહ માં જેમ નીચે જઈએ તેમ $+5$ ઓક્સિડેશન અવસ્થાઓ ની સ્થિરતા વધે છે.

($E$) નાઈ્રટ્રોજન $6$ ની અધિકતમ (મહતમ) સહસંયોજકતા પ્રદર્શિત (દર્શાવે) કરે છે.

નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
d
$(D)$ Due to inert pair effect lower oxidation state is more stable.

$(E)$ Nitrogen belongs to $2^{\text {nd }}$ period and cannot expand its octet.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યા પદાર્થનું જલીય દ્રાવણ મહત્તમ ક્ષાર ધરાવશે?
    View Solution
  • 2
    $HNO_3$ નો ભૂખરો રંગ નીચેનામાંથી કેવી રીતે દૂ કરી શકાય?
    View Solution
  • 3
    $SF_4$ માં $S$ નું સંકરણ ક્યા પ્રકારનું છે?
    View Solution
  • 4
    $NO$ અણુ,
    View Solution
  • 5
    આયોડીન મોનોક્લોરાઇડમાં ચાર્જ ડીસ્ટ્રીબ્યુસન નીચેનામાંથી સૌથી સારી રીતે કઇ રીતે દર્શાવી શકાય?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યો અનુચુંબકીય છે?
    View Solution
  • 7
    સલ્ફરની ઇલેક્ટ્રોન એફીનીટી........
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન ($A$) વડે લેબલ કરેલ છે બીજાને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

    કથન ($A$) : બંન્ને રહોમ્બિક અને મોનોકિલનીંક સલ્ફ્રર $\mathrm{S}_8$ તરીક અસ્તિત્વ ધરાવે છે જ્યારે ઓક્સિજન $\mathrm{O}_2$ તરીક અસ્તિત્વ ધરાવે છે.

    કારણ ($R$) : ઓક્સિજન પોતાની સાથે $p \pi-p \pi$ બહુવિધ બંધો બનાવે છે અને નાના કદ અને વધુ વિદ્યૃતઋણતા ધરાવતા અન્ય તત્વો જેવો કે $C, N$ સલ્ફર માટે શક્ય નથી

    ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરીને લખો.

    View Solution
  • 9
    આપેલા એસિડ માટે ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution
  • 10
    નીચનામાંથી કઇ પ્રક્રિયા દ્વારા HNo3 નું ઉત્પાદન કરવાથી સારા પ્રમાણમાં નિપજ મળે છે?
    View Solution