સંકીર્ણ સંયોજન $Co{(N{H_3})_5}C{l_3}$ ના એક મોલનું જલીય દ્રાવણ $3$ મોલ આયનો આપે છે. તે સંયોજનના $1$ મોલની $AgN{O_3}$ ના $2$ મોલ સાથે પ્રક્રિયા થવાથી $2$ મોલ $AgCl\,(s)$ મળે તો તે સંકીર્ણનું સૂત્ર ક્યું થશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોબાલ્ટના એક સંકીર્ણ સંયોજનમાં એક કોબાલ્ટ પરમાણુ દીઠ પાંચ એમોનિયા અણુ, એક નાઇટ્રો સમૂહ અને બે ક્લોરિન પરમાણુઓ છે. આ સંયોજનના એક મોલ, જલીય દ્રાવણમાં ત્રણ મોલ આયનો ઉત્પન્ન કરે છે. આ દ્રાવણની વધુ પડતા $AgNO_3$ સાથે પ્રક્રિયા કરતા $AgCl$ ના બે મોલ અવક્ષેપ મળે છે. તો તે સંકીર્ણનુ આયનીય બંધારણ ..... થશે.