સંક્રાતિ ધાતુ આયનની ચુંબકીની ચુંબકીય ચાકમાત્રા $3.87\,B.M$  તેમાં કેટલા અયુગ્મીત ઇલેકટ્રોનની સંખ્યા હજર હોય છે.
  • A$2$
  • B$3$
  • C$4$
  • D$5$
Easy
Download our app for free and get startedPlay store
b
\(\mu = 3.87\,BM\)

\(n = 3\)

 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રક્રિયકના કયા બે સેટ $Zn(OH)_2$ના ઊભયગુણી ગુણધર્મને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે?

    સેટ $1$ : $Zn(OH)_2(s)$ અને $OH^-(aq)$

    સેટ $2$ : $Zn(OH)_2(s)$ અને $H_2O(l)$

    સેટ $3$ : $Zn(OH)_2 (s)$ અને $H^+(aq)$

    સેટ $4$ : $Zn(OH)_2(s)$ અને $NH_3(aq)$

    View Solution
  • 2
    એક્ટિનોઇડ્સની શક્ય ઓક્સિડેશન અવસ્થાની મહત્તમ સંખ્યા ...... દ્વારા દર્શાવાય છે.
    View Solution
  • 3
    સંક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનોની ઉદીપકીય  પ્રવૃત્તિનો મુખ્યત્વે ઉલ્લેખ શેમાં કરવામાં આવે છે
    View Solution
  • 4
    લેન્થેનાઇડના કયા સંયોજનનો ઉપયોગ વર્ણકોમાં થાય છે
    View Solution
  • 5
    $Fe_2Cr_2O_4 + Na_2CO_3 \rightarrow Na_2CrO_4 + Fe_2O_3 + CO_2$  આ પ્રક્રિયામાં પ્રક્રિયકોના મોલનું પ્રમાણ કેટલું હશે
    View Solution
  • 6
    જ્યારે તેમાં $Na_2SO_3$ ઉમેરવામાં આવે ત્યારે એસિડિફાઇડ $K_2Cr_2O_7$ નું દ્રાવણ  લીલૂ થઈ જાય છે. આ રચના કોના  કારણે છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી અસત્ય વિધાન ઓળખો.
    View Solution
  • 8
    $1$ mol $K_2MnO_4$ તે એસિડિક માધ્યમમાં રંગવિહિન બનાવવા કેટલા મોલ $H_2O_2$ ની જરૂર પડે ?
    View Solution
  • 9
    જલીય દ્રાવણમાં નીચેના પૈકી કયો આયન સૌથી વધુ સ્થાયી છેે
    View Solution
  • 10
    મેંગેનીઝના કયા ઓક્સાઈડ ઊભય ગુણધર્મીં છે?
    View Solution