Question
સોક્રેટીસ કઈ વાતને શરમજનક ગણે છે ? શા માટે ?

Answer

સ્પાર્ટા સાથેનું યુદ્ધ જીત્યા પછી ઍથેન્સવાસીઓ જાતમહેનતના કામને હલકુ ગણતા. રાજકાજમાં ભાગ લેવો તેને આબરૂદાર માણસનું કામ ગણતાં. મોચી, સુથાર, લુહાર વગેરે કારીગરોને તેઓ હલકી કોટીના ગણતાં. પરંતુ સોક્રેટીસ માનતો કે માણસ પોતાની આવડત મુજબ, તેના ઉપયોગનું જરૂરી કામ કરતો હોય, એમાં કોઈ શરમ નથી. એદીપાણું, કામ કરવાંમાં આળસ એ શરમજનક બાબત છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોઈની નિંદા વખતે પૂંજાની શી પ્રવૃત્તિ રહેતી ? શા માટે ?
કુસુમ કુંવારી રહી કેવી રીતે ‘તાગડધિન્ના’ કરવાં માંગે છે ?
યુરોપમાં સ્થાપત્યકલાના સ્વામી તરીકે કોને ઓળખવામાં આવે છે ?
રાખોડીવાલા મોં અંગે કુસુમે સુન્દરને શું કહ્યું ?
બિસ્મિલ્લાખાંએ કલકતાની સંસ્થા માટે કરેલા એક કાર્યક્રમની જે વાત જણાવી તે ટુંકમાં લખો.
પૂંજાને શી ચિંતા કોરી ખાતી હતી ? તેનું સમાધાન તેને શી રીતે શોધ્યું ?
બિસ્મિલ્લાખાંએ તેમના મજહબમાં રિયાઝ વિશેની કઈ વાત જણાવી છે ?
લેખક શાથી લોકપ્રિય બન્યા ? લેખકની યુક્તિ શી રીતે પ્રબળ રહી ?
વેનિસમાં ક્યાં ક્યાં રમણીય સ્થાનો છે ?
પીપળા પાસે બેઠેલી કુસુમ કેવી દેખાતી હતી ?