સ્ત્રાવી વાહિનીઓને ઉત્પન્ન કરવા સિવાય ગોલ્ગીકાયનું કાર્ય શું છે?
  • A
    લાયસોઝોમની રચના કરવી
  • B
    ત્રાકતંતુઓની રચના કરવી
  • C
    અંતઃકોષ રસજાળની રચના કરવી
  • D
    ઉપરનાં બધા જ
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લાક્ષણિક પ્રાણીકોષનો અભ્યાસ શું લઈને કરવામાં આવે છે
    View Solution
  • 2
    ભુજાઓની અસમાન લંબાઈ ધરાવતા રંગસૂત્રો ........... છે.
    View Solution
  • 3
    $A$ : સાદું પ્રસરણ મંદ વહનની ક્રિયા છે.

    $R$ : મંદ વહનમાં શક્તિની આવશ્યકતા રહેતી નથી.

    View Solution
  • 4
    ......... એ રિબોઝોમલ $-RNA$ નું નિર્માણ કરતા રંગસૂત્રો છે.
    View Solution
  • 5
    પક્ષ્મ તથા કશા બંને .......ધરાવે છે
    View Solution
  • 6
    નીચે આપેલ વિધાન આદિકોષકેન્દ્રીય કોષ માટે અસંગત છે.
    View Solution
  • 7
    કોષની અંદર પેપ્ટાઇડ સંશ્લેષણ અહીં થાય છે.
    View Solution
  • 8
    ........ એ વાયુમુક્ત રસધાની ધરાવે છે.
    View Solution
  • 9
    અમીબામાં પ્રચલન માટે .......... ઉપયોગી છે.
    View Solution
  • 10
    કણાભસૂત્રના કયાં પટલની લંબાઈ વધુ હોય છે ?
    View Solution