સૂચિ$-I$ ને સૂચિ$-II$ સાથે જોડો.

સૂચિ $-I$  (પરમાણું ક્રમાંક) સૂચિ $-II$ (આવર્તકોષ્ટકનો વિભાગ)
$A$ $37$ $I$ $p-$વિભાગ
$B$ $78$ $II$ $d-$વિભાગ
$C$ $52$ $III$ $f-$વિભાગ
$D$ $65$ $IV$ $s-$વિભાગ

 બિચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.

JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
d
Atomic number Block
$37$ $(K)$ $s-$block
$78$ $(Pt)$ $d-$block
$52$ $(Te)$ $p-$block
$65$ $(Tb)$ $f-$block
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંક્રાંતિ શ્રેણીની પ્રથમ હરોળના ચાર ક્રમિક તત્વો તેમના પરમાણુક્રમાંક સાથે દર્શાવ્યા છે. તેમાંથી કયા તત્વની ત્રીજી આયનીકરણ શક્તિ સૌથી વધુ અપેક્ષિત છે?
    View Solution
  • 2
    સમૂહમાં નીચે તરફ જતાં પરમાણુ ત્રિજ્યા વધે છે તેનું કારણ...
    View Solution
  • 3
    નીચેનામાંથી ધાતુની અણુ સંખ્યા કઈ છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 5
    તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા બીજી આયનીકરણ એન્થાલ્પી હંમેશા વધારે હોય છે, કારણ કે
    View Solution
  • 6
    નીચે દર્શાવેલ કઈ ગોઠવણીમાં, દર્શાવેલો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મને અનુકૂળ નથી?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા આયનની આયનિક ત્રિજ્યા સૌથી વધુ હશે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 9
    તત્ત્વોની આયનીય ત્રિજ્યાનો સાચો ઘટતો કમ ક્યો છે ?
    View Solution
  • 10
    આવર્ત કોષ્ટકમાં પરમાણુક્રમાંકમાં વધારા સાથે, તત્વના ધાત્વિક ગુણધર્મમાં શું ફેરફાર થાય છે?
    View Solution