MCQ
‘સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!' કાવ્યમાં શાનો મહિમા થયો છે $?$
  • A
    રાજાની પ્રજાવત્સલતાનો
  •  રાજા$-$મિત્રની મૈત્રીનો
  • C
    રાજારાણીના પ્રેમનો
  • D
    રાજા અને ભક્તવત્સલનો

Answer

Correct option: B.
 રાજા$-$મિત્રની મૈત્રીનો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'એક જ દે ચિનગારી' કાવ્યમાં કવિનું શું સળગ્યું નથી.
જાપાનનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે$?$
‘સુકેલી ડાળે$ ...$’ અને ‘ફરતી પીંછી$...$’ - આ બે હાઇકુ કવિ સ્નેહરશ્મિના કયા કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યાં છે $?$
'એક જ દે ચિનગારી' કાવ્યમાં શું$-$શું સળગ્યું$?$
કોણ અંધજનને સમયસમયના (ઋતુઓના પરિવર્તનના) સંદેશા આપે છે?
‘સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!' કાવ્યમાં  નીચે જણાવેલાં વાજિંત્રોમાંથી કાવ્યમાં કયા વાજિંત્રનો ઉલ્લેખ નથી $?$
તને ઓળખું છું, મા’ ગીતમાં કવિ કોને તીર્થ ગણે છે$?$
‘શરૂઆત કરીએ' કાવ્યમાં કવિ કહે છે કે$…$
કવિ પાસે શું નથી $?$
'એક જ દે ચિનગારી' કાવ્યમાં કવિ પરમાત્માને ક્યું સંબોધન કરે છે$?$