સ્વસ્થાન સંરક્ષણ માટે સાચા વિધાન $/$ વિધાનો ઓળખો.
$a -$ પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો ભાગ છે.
$b -$ પ્રાણીઉદ્યાનો સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે.
$c - $ આ અભિગમમાં જે $-$ તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટઅને જૈવ $-$ વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષીત કરવામાં આવે છે.
  • A$b$ અને $c$
  • B$a$ અને $c$
  • C$a$ અને $b $
  • Dમાત્ર $b$
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી કઈ સંસ્થા જાતિઓનું રેડ લિસ્ટ પ્રદર્શિત કરે છે?
    View Solution
  • 2
    સજીવોની લગભગ કેટલી જાતિઓ હોવાનો અંદાજ છે ?
    View Solution
  • 3
    નીચેની આકૃતિમાં $'x'$ અને $'y'$ અનુક્રમે શું દર્શાવે છે
    View Solution
  • 4
    આકૃતિમાં $'V'$ શું દર્શાવે છે?
    View Solution
  • 5
    તે $Ex-$ situ વનસ્પતિઓની જાળવણી માટે ઉપયોગી છે.
    View Solution
  • 6
    નીચેનામાંથી શેમાં કુદરતમાં (પ્રકૃતિમાં) સૌથી વધુ સંખ્યામાં જાતિઓ છે?
    View Solution
  • 7
    $......$  ના પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.
    View Solution
  • 8
    સ્થાયી જૈવિક સમુદાય માટે અસંગત છે.
    View Solution
  • 9
    સમીકરણ $log \,S = log \,C\, + \,Z \,log A$ માં $'A'$ શું દર્શાવે છે?
    View Solution
  • 10
    નીચે પૈકી ઉચ્ચ સ્તરની જૈવવિવિધતા ક્યાં જોવા મળે છે $?$
    View Solution