Question
તાજમહેલ વિશે સર્વજ્ઞભાઇ શું કહે છે?

Answer

તાજમહલ વિશે લેખક જણાવેછે કે, તેમણે તાજમહલ અંદરથી જોયો જ નથી.પત્નીના મૃત્યુ પછી તેનીયાદમાં લાખો રૂપિયા ખર્ચી તાજમહલ બંધાવ્યો, તેનાં કરતા બીજો કોઈ સમજુ માણસહોય તો,આખું આગ્રા શહેરજમાડે અથવા “તાજમહલ” જેવી કોઈ મોટી ભવ્ય હોટેલબાંધે. તાજમહલનીવાત આવતા જ લેખક તાજમહલ વિશે, તેની સુંદરતા વિશે વાત કરવાની જગ્યાએ તાજમહલની થોડે દુર મળતા સ્વાદિષ્ટ દાળવડાની વાત કરવા માંડે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બલાઈને પ્રકૃતિ સાથે કેવી લાગણી છે?
કાનિનો યુવાની અવસ્થામાં શેરીમાં કેવો રોફ હતો ?
બલાઈએ કાકી પાસે શીમળાના વ્રુક્ષનો ફોટો કેમ મંગાવ્યો?
અંબારામ ભદ્રંભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે?
’સૂર્યને જોવા માટે સર્વજ્ઞભાઇ મહાબળેશ્વર કરતા આબુ જવું ‘ એમ શા માટે કહે છે?
બલાઈ એ બગીચામાં કાકાને કયો અંકુર બતાવ્યો?કાકા એ શો જવાબ આપ્યો?
શરણાઈ વગાડતી વખતે રમઝુ મીર સકીનાને કેવી રીતે સાચવતો ?
મજુરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ કાકીને શું કહેતો? અને કાકી શું કહેતા?
‘શરણાઈના સૂર’ ટૂંકીવાર્તામાં લગ્નપ્રસંગમાં કરુણ રસ કેવી રીતે દાખલ થઈ જાય છે ?
ભૂધર મેરાઈને રમઝુ પર ગુસ્સો કેમ આવે છે ?