તાર બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ સાથે અનુનાદ થાય છે,તારમાં તણાવ $8N$ વધારતાં બંધ પાઇપના પ્રથમ ઓવરટોન સાથે અનુનાદ થાય છે,તો તારમાં શરૂઆતનો તણાવ કેટલો ... $N$ હશે? 
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે છેડે જડિત કરેલ દોરીમાં બે લૂપ હોય,તો તરંગની તરંગલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 2
    ઘ્વનિઉદ્‍ગમ અચળ વેગથી સ્થિર શ્રોતા તરફ ગતિ કરે છે. ઉદ્‍ગમ શ્રોતા પાસેથી પસાર થઇને હવે દૂર જાય છે. તો શ્રોતા દ્રારા અનુભવાતી આવૃતિ વિરુધ્ધ સમયનો આલેખ કેવો થાય?
    View Solution
  • 3
    ખુલ્લી પાઇપનો એક છેડો બંધ કરી દેતાં,તેની ત્રીજી આવૃત્તિ ખુલ્લી પાઇપની મૂળભૂત આવૃત્તિથી $100Hz$ વધે છે,તો ખુલ્લી પાઇપની મૂળભૂત આવૃત્તિ કેટલી ... $Hz$ થાય?
    View Solution
  • 4
    વિધાન $1:$ અનુનાદ નળીના પ્રયોગમાં વપરાતા સ્વરકાંટાને બીજા સમાન સ્વરકાંટા સાથે પરંતુ જેના હાથાની વચ્ચે ભરી દેવામાં આવે છે તો તેમાં અનુનાદ મેળવવા હવાના સ્તંભની ઊંચાઈમાં વધારો કરવો પડે.

    વિધાન $2:$ હાથાની વચ્ચે ભરતા તેની આવૃતિ વધે છે. 

    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થિત તરંગમાં $A$ અને $B$ સ્થાને રહેલા કણો વચ્ચે કળા તફાવત કેટલો હોય.
    View Solution
  • 6
    વિધાન $1:$ અનુનાદ નળીના પ્રયોગમાં વપરાતા સ્વરકાંટાને બીજા સમાન સ્વરકાંટા સાથે પરંતુ જેના હાથાની વચ્ચે ભરી દેવામાં આવે છે તો તેમાં અનુનાદ મેળવવા હવાના સ્તંભની ઊંચાઈમાં વધારો કરવો પડે.

    વિધાન $2:$ હાથાની વચ્ચે ભરતા તેની આવૃતિ વધે છે. 

    View Solution
  • 7
    એેક ઘન સળિયા માટે, યંગનો મોડ્યુલસ $3.2 \times 10^{11}\,Nm ^{-2}$ અને ઘનતા $8 \times 10^3\,kg\,m ^{-3}$ છે. સળિયામાં સંગત તરંગનો વેગ $........\times 10^{3}\,ms^{-1}$ હશે.
    View Solution
  • 8
    સ્ટીલના એક તારની લંબાઈ $12.0\, m$ અને દળ $2.10\, kg$ છે. તારમાં લંબગત તરંગની ઝડપ સૂકી હવામાં $20 \,^oC$ તાપમાને ધ્વનિની ઝડપ જેટલી એટલે કે $343\, ms^{-1}$ જેટલી બને તે માટે તારમાં તણાવ કેટલો હોવો જોઈએ ?
    View Solution
  • 9
    એક બંધ ધ્વનિ (આર્ગન) નળીની મૂળભૂત આવૃત્તિ $1.5\, kHz$ છે. આ ધ્વનિ-નળી વડે એક વ્યક્તિ દ્વારા સ્પષ્ટપણે સાંભળી શક્તા અધિસ્વરોની સંખ્યા ________ હશે (વ્યક્તિ દ્વારા સાંભળી શકાતી મહત્તમ આવૃત્તિ $20,000\, Hz$ છે તેમ ધારો.) 
    View Solution
  • 10
    કયાં તરંગ દ્વારા ઊર્જાનું વહન થતું નથી.
    View Solution