થાયમોલ કે જે મુખ્યત્વે ફિનોલનો વ્યુત્પન્ન છે તે નીચેનામાંથી શામાં વપરાય છે ?
Medium
Download our app for free and get startedPlay store
d
થાયમોલ એ સફેદ સ્ફટિકમય ફિનોલ વ્યુત્પન્ન છે, જે ઘણા બધા એસેન્સીયલ તેલોમાં મળે છે. તેનો ઉપયોગ સુગધીત દ્રવ્ય તથા એન્ટીસેપ્ટીક તરીકે પણ થાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\{$ ચિત્ર $\}$

    ઉપરની પ્રક્રિયા પરથી નીપજ $"A"$ અને $"B"$ રચાય છે,તે $"A"$ અને $"B"$ શોધો.

    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યા સંયોજનનું ઓક્સિડેશન કરવાથી ઇથાઇલ મિથાઇલ કિટોન મળશે ?
    View Solution
  • 3
    ઉપરોક્ત પ્રક્રિયા ધ્યાનમાં લો, મુખ્ય નીપજ $'P^{\prime}$ છે:-
    View Solution
  • 4
    ઉપરોક્ત પ્રક્રિયાની લાક્ષણિકતાઓ કઈ છે
    View Solution
  • 5
    ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા થી મૂખ્ય નિપજ ક્યો મળશે ?
    View Solution
  • 6
    $\begin{array}{*{20}{c}}
      {C{H_3} - CH - C{H_3}} \\ 
      |\,\,\,\, \\ 
      {OH} 
    \end{array}\xrightarrow{{PB{r_3}}}{\mkern 1mu} (X){\mkern 1mu} \xrightarrow{{Mg}}\,(Y)\,\xrightarrow{{\begin{array}{*{20}{c}}
      {C{H_2} - C{H_2}} \\ 
      {\mathop {\begin{array}{*{20}{c}}
      \backslash &/ 
    \end{array}}\limits_O } 
    \end{array}}}{\mkern 1mu} (Z)\,\xrightarrow[\Delta ]{{{H_2}O}}\,?$

    આ પ્રક્રિયામાં અંતિમ નિપજ શું હશે ?

    View Solution
  • 7
    ડાયક્લોરોમિથેનમાં પિરીડિનિયમ ક્લોરોક્રોમેટ સાથેની પ્રકિયા પરનું એક કાર્બનિક સંયોજન  $X$ એક $Y$ નીપજ આપે છે સંયોજન  $Y$ ટ્રાયઆયોડોમિથેન બનાવવા માટે $I_2$  અને આલ્કલી સાથે પ્રક્રિયા આપે છે તો સંયોજન  $X$ શું હશે ?
    View Solution
  • 8
    એક ચક્રીય એમાઇન $(A)$ આલ્કોહોલિક પોટાશ અને અન્ય સંયોજન $(Y)$ સાથે પ્રક્રિયા કરવામાં આવી હતી જ્યારે અશુદ્ધ દુર્ગંધયુક્ત વાયુ સૂત્ર ${C_6}{H_5}NC$ સાથે રચાયો હતો.$Y$ સંયોજન એ $(Z)$ સંયોજન સ્લેક્ડ ચૂનાની હાજરીમાં $C{l_2}$ સાથે પ્રક્રિયા દ્વારા રચના કરવામાં આવી હતી . સંયોજન $(Z)$ શું છે?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલ છે. એક ને કથન $A$ વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ બ્યુટાઈલેટેડ હાઈડ્રોકસી એનિસોલને જ્યારે માખણ $(butter)$ માં ઉમેરવામાં આવે છે ત્યારે લાંબા સમય સુધી સચવાય (increases its shelf life) છે.

    કારણ $R :$ બ્યૂટાઈલેટેડ હાઇડ્રોકસી એનિસોલ ખોરાક (ભોજન) કરતાં ઓકિસજન તરફ વધારે સક્રિય છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    ${C_5}{H_{11}}OH$ ના કેટલા સમઘટકો પ્રાથમિક આલ્કોહોલ હશે ?
    View Solution