થોડા પ્રમાણમાં એસિડ કે બેઇઝ ઉમેરવાથી રૂધિરની $pH$ બદલાતી નથી કારણ કે રૂધિર ......
  • A
    સીરમ પ્રોટીન ધરાવે છે, જે બફર તરીકે વર્તે છે
  • B
    અણુના ભાગ તરીકે આયર્ન ધરાવે છે
  • C
    સરળતાથી સ્કંદન પામી શકે છે
  • D
    શરીરનું દ્રવ છે
AIPMT 1995, Easy
Download our app for free and get startedPlay store
a
(a) \(pH\) of blood does not change because it is a buffer solution.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કયો આયન એસિડ ગુણધર્મ ધરાવતો નથી ?
    View Solution
  • 2
    $1$ લીટર પાણીમાં $H^+$ આયનની સંખ્યા અને $H_2O$ ની સંખ્યાનો ગુણોત્તર શું થાય છે ?
    View Solution
  • 3
    બાયકાર્બોનેટ આયન માટે સંયુગ્મિત બેઇઝ = .......
    View Solution
  • 4
    $Al_2(SO_4)_3 $ નુ જલીય દ્રાવણ = .......
    View Solution
  • 5
    $T (K)$ પર ડાયમિથાઇલએમાઈનનો $\mathrm{p} \mathrm{K}_{\mathrm{b}}$ અને એસિટિક એસિડનો $\mathrm{p} \mathrm{K}_{\mathrm{a}}$ અનુક્રમે $3.27$ અને $4.77$ છે. તો ડાયમિથાઈલએમોનિયમ એસિટેટ દ્રાવણની $pH$ માટે સાચો વિકલ્પ શું છે ?
    View Solution
  • 6
    ભય કે ઉત્તેજનામાં વ્યક્તિ ઝડપથી શ્વાસ લે છે ત્યારે રૂધિરમાં $CO_2$ ની સાંદ્રતા ઘટે છે. તો રૂધિરની $p^H$ ......
    View Solution
  • 7
    $CH_3COOH$ નો આયનીકરણ અચળાંક $1.7\times 10^{-5}$ છે. એસિટિક એસિડના ચોક્કસ દ્રાવણમાં $H^+ $ ની સાંદ્રતા $3.4\times 10^{-4}\,M$ છે. તો એસિટિક એસિડના દ્રાવણ સાંદ્રતા ............ છે.
    View Solution
  • 8
    ${(C{H_3})_2}\mathop N\limits^ + {H_2}$ નો સંયુગ્મિત બેઇઝ....... છે.
    View Solution
  • 9
    નિર્બળ એસિડ $ (HA)$ નું $p$$K_a$ $=$ $ 4.5 $ છે. $ HA $ ના બફર દ્રાવણ કે જેમાં  $50$$\%$ એસિડનું આયનીકરણ જેની $ pOH$ = .....
    View Solution
  • 10
    સમાન કદના ત્રણ એસિડ દ્રાવણની જેની  $pH \,3, 4$ અને $5$ છે જે મિશ્રિત થાય છે.મિશ્રણમાં $H^+$ આયનની સાંદ્રતા .........$  \times  10^{-4} \,M$ હશે?
    View Solution