ટ્રાન્ઝિસ્ટરના કયા વિભાગમાં મોટા પ્રમાણમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઉત્પન્ન કરવા માટે વધુ પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે ?
  • A
    ઍમિટર
  • B
    બેઝ
  • C
    કલેક્ટર
  • D
    આપેલ પૈકી કોઈ પણ વિભાગમાં
Easy
Download our app for free and get startedPlay store
a
ટ્રાન્ઝિસ્ટરના ઍમિટર વિભાગમાં અશુદ્ધિનું પ્રમાણ સૌથી વધુ હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અર્ધવાહકમાં, $27^{\circ} {C}$ પર આંતરિક વિદ્યુતભાર વાહકની સંખ્યા ઘનતા $1.5 \times10^{16} \,/ {m}^{3}$ છે. જો અર્ધવાહકમાં અશુધ્ધિનું ડોપિંગ કરવામાં આવે તો હોલની સંખ્યા ઘનતા વધીને $4.5 \times 10^{22}\, / {m}^{3}$ થાય છે. ડોપિંગ કરેલા અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા $.....\,\times 10^{9} / {m}^{3}$ હશે.
    View Solution
  • 2
    $ 3$ $\Omega$ ઈનપુટ અવરોધ અને $24$ $\Omega$ લોડ અવરોધ ધરાવતા કોમન એમીટર એમ્પ્લિફાયરમાં વોલ્ટેજ ગેઈન કેટલો હશે? ($\beta$ $=6$ )
    View Solution
  • 3
    $CE$ એમ્પલીફાયરનો પાવર ગેઈન જ્યારે ઈનપુટ અવરોધ $3\,k\, \Omega$ અને લોડ અવરોધ $24 \,k\, \Omega$ હોય તથા $\beta=6$ હોય ત્યારે કેટલો ?
    View Solution
  • 4
    ઝેનર ડાયોડનો ઉપયોગ
    View Solution
  • 5
    બે આદર્શ ડાર્યોડને પરિપથમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. બેટરી દ્વારા પસાર સપ્લાય કરવામાં આવતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?
    View Solution
  • 6
    $2 $ વોલ્ટની એક બેટરી એક ડાયોડને ફોરવર્ડ બાયસ પૂરું પાડે છે. પરંતુ $0.5$ વોલ્ટ જેટલો વોલ્ટેજ ડાયોડમાં વહેતા પ્રવાહથી મુક્ત છે. $10 mA$ કરતાં વધારે પ્રવાહ પ્રવાહ ગેઈન, મોટો ઊર્જા વ્યય કરે અને ડાયોડને નુકસાન કરે છે. જો ડાયોડમાં $5 mA$ પ્રવાહ જોઈતો હોય તો, શ્રેણી પરિપથ કેટલો અવરોધ જોડવો જોઈએ?
    View Solution
  • 7
    નીચે આપેલ પરિપથ $8\; \mathrm{V}\;dc$ રેગ્યુલેટેડ વૉલ્ટેજ ઉદગમ તરીકે વર્તે છે. જ્યારે $12 \;\mathrm{V}$ ઈનપુટ આપવામાં આવે ત્યારે દરેક ડાયોડમાથી વ્યય થતો પાવર ($\mathrm{mW}$ માં) કેટલો હશે? (બંને ઝેનર ડાયોડ એક સરખા છે)
    View Solution
  • 8
    આપેલ પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 9
    ટ્રાયોડના એનોડ અને પ્રેરીત લાક્ષણિકતાઓ ઢાળ અનુક્રમે $0.02 mA V^{-1 }$ અને $1 mA V^{-1}$ છે. તો વાલ્વનો એમ્પલીફીકેશન ફેકટર ..
    View Solution
  • 10
    પરિપથ કયો ગેટ છે?
    View Solution