ઉપરોક્ત પ્રકિયા ની નીપજ $(A)$ શું હશે ?
કથન $A :$ બ્યુટાઈલેટેડ હાઈડ્રોકસી એનિસોલને જ્યારે માખણ $(butter)$ માં ઉમેરવામાં આવે છે ત્યારે લાંબા સમય સુધી સચવાય (increases its shelf life) છે.
કારણ $R :$ બ્યૂટાઈલેટેડ હાઇડ્રોકસી એનિસોલ ખોરાક (ભોજન) કરતાં ઓકિસજન તરફ વધારે સક્રિય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
અહીં, $Y$ શું છે ?