ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર ......છે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે આપણે એરકન્ડીશન વાળા ઓરડામાં દાખલ થઈએ ત્યારે ઠંડક અનુભવીએ છીએ. આ .....વડે સમજાવી શકાય છે.
    View Solution
  • 2
    એક પદાર્થ $5$ મિનિટમાં $80^{\circ}\,C$ માથી $60^{\circ}\,C$ સુધી ઠંડો પડે છે.પરિસરનું તાપમાન $20^{\circ}\,C$ છે.તો તેને $60^{\circ}\,C$ થી $40^{\circ}\,C$ સુધી ઠંડો પડવા માટેનો સમય .......... $s$ થશે.
    View Solution
  • 3
    વિધાન : બે સમાન જાડાઈ ધરાવતી ધાતુની પ્લેટની સમતુલ્ય ઉષ્માવાહકતા નાનામાં નાની ઉષ્માવાહકતા ધરાવતી પ્લેટ કરતાં પણ નાની હોય.

    કારણ : બે સમાન જાડાઈ ધરાવતી ધાતુની પ્લેટની સમતુલ્ય ઉષ્માવાહકતા $\frac{1}{K} = \frac{1}{{{K_1}}} + \frac{1}{{{K_2}}}$ સૂત્ર મુજબ અપાય છે.

    View Solution
  • 4
    ત્રણ સળીયા સરખા પદાર્થના સરખા ક્ષેત્રફળ ધરાવતા પણ અલગ અલગ લંબાઈ $10 \,cm , 20 \,cm$ અને $30 \,cm$ ધરાવે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના જંકશનનું તાપમાન $O$ ................. $^{\circ} C$ હશે?
    View Solution
  • 5
    એક ધાતુના સળિયાના બે છેડાને $ 100^oC $ અને $110^oC $ તાપમાનો વચ્ચે જાળવી રાખવામા આવે છે. સળિયામાંથી પસાર થતી ઉષ્માવહનનો દર $ 4\; J/s$ છે. જો સળિયાના બે છેડાને $200^oC$ અને $210^oC$ તાપમાનો વચ્ચે જાળવી રાખવામાં આવે, તો સળિયામાંથી ઉષ્મા કેટલા દરથી ($J/s$ માં) પસાર થશે?
    View Solution
  • 6
    બે પદાર્થ $A$ અને $B$ ની ઉત્સર્જકતા $0.01$ અને $0.81$ છે.બંને પદાર્થના સપાટીના ક્ષેત્રફળ સમાન અને ઉત્સર્જન પાવર સમાન છે.જો $A$ પદાર્થનું તાપમાન $ 5802\;K $ હોય,તો $B$ પદાર્થનું તાપમાન કેટલું હોવું જોઈએ.
    View Solution
  • 7
    વિધાન : ઠંડા દિવસોમાં લાકડાની ટ્રે કરતાં બ્રાસની ટ્રે વધુ ઠંડી લાગે છે 

    કારણ : બ્રાસની ઉષ્માવાહકતા લાકડાની ઉષ્માવાહકતા કરતાં વધુ છે.

    View Solution
  • 8
    ન્યૂટનના કુલીંગના નિયમ પ્રમાણએ પદાર્થના કુલીંગનો દર ........ ના સમપ્રમાણમાં છે.
    View Solution
  • 9
    જો $\lambda_{ m }$ એ $T\;K$ તાપમાને રહેલા કાળા પદાર્થમાંથી મહત્તમ ઉત્સર્જાતા વિકિરણની તરંગલંબાઈ દર્શાવે, તો .......  
    View Solution
  • 10
    ઉષ્માવિકિરણને શોધવા માટેનું સાધન કયું છે?
    View Solution