ઉત્સેચકો માટે કયું વિધાન ખોટું છે ?
  • A
    ઉત્સેચકો એ જૈવિક ઉદ્દીપક છે.
  • B
    દરેક ઉત્સેચક એ સમાન પ્રક્રિયાની સંખ્યા માટે ઉદ્દીપક છે.
  • C
    ઉત્સેચકો એ ઘણાં જરૂરી ઉદ્દીપક છે.
  • D
    ઉત્સેચકો તેમની પ્રક્રિયા માટે ખૂબ ઓછી માત્રામાં જરૂરી છે.
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શર્કરાઓ સાથે એસિડિક અથવા તટસ્થ માધ્યમમાં પ્રક્રિયાઓ કરવી સરળ છે, પરંતુ આલ્કલાઇન માધ્યમમાં સરળ નથી, કારણ કે આલ્કલાઇન માધ્યમમાં શર્કરાઓ............. ફેરફાર અનુભવે છે.
    View Solution
  • 2
    પ્રોટીનના $\alpha$ - હેલિકસ બંધારણ ( $\alpha$ - સર્પિલ બંધારણ)ની સ્થિરતા નીચેનામાંથી કઈ પારસ્પરિક ક્રિયા પર આધાર રાખશે ?
    View Solution
  • 3
    ....... કે જેમાં $\alpha-$ એમિનો એસિડ પ્રોટીન અણુમાં એકબીજાને જોડે છે.
    View Solution
  • 4
    $D- (+)- Glyceraldehyde \xrightarrow[(ii) H_2O/H^+(iii)HNO_3]{(i)HCN}$

    પ્રક્રિયામાં બનતી નીપજ શોધો.

    View Solution
  • 5
    ન્યુક્લિક ઍસિડમાં બેઈઝ-સુગર-ફોસ્ફેટ એકમને શું કહે છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી ન્યુક્લિક ઍસિડનું બંધારણ ક્યું નથી?
    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યુ ચરબીદ્રાવ્ય વિટામિન છે?
    View Solution
  • 8
    પાણીમાં દ્રાવ્ય તથા એન્ટિઓક્સિડન્ટ હોય તેવું વિટામિન નીચેના પૈકી ક્યુ છે ?
    View Solution
  • 9
    ....... વ્યુતપન્ને એ રીડ્યુસીંગ  શર્કરાના શોધવા માટે ઉપયોગી છે.
    View Solution
  • 10
    પેપ્ટાઇડ જે ઘન  સિરિક એમોનિયમ નાઇટ્રેટ અને કાર્બીલેમાઇન કસોટી આપે છે તે કઈ છે ?
    View Solution