વાહકને અમુક વિદ્યુતભાર આપવામાં આવે છે તો તેનું સ્થિતિમાન.......
AIPMT 2002, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\alpha-$કણ અને એક પ્રોટોનને સમાન સ્થિતિમાનના તફાવતથી વિરામ સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. બંને દ્વારા પ્રાપ્ત કરેલ રેખીય વેગમાનોનો ગુણોત્તર $..........$ થશે.
    View Solution
  • 2
    $4\ \mu \,F$ કેપેસિટરને $400\ V$ વોલ્ટથી ચાર્જ કરીને અવરોધ $1\,k\Omega $ સાથે જોડવામાં આવે છે. તો કેટલા ........$J$ ઉષ્મા ઉત્પન્ન થાય?
    View Solution
  • 3
    જો $x$ અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન $x=-2\,m$ થી $x=+2\,m$ વચ્ચે નિયમિત $60\,V$ થી $20\,V$ સુધી ઘટતું રહેતું હોય તો ઉગમ બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મુલ્ય કેટલું થાય?
    View Solution
  • 4
    એકબીજાથી $s$ અંતરે રહેલ બે પાતળી $a$ ત્રિજયાની સમઅક્ષીય રિંગ પર $+{Q}$ અને $-{Q}$ વિદ્યુતભાર છે. બે રિંગના કેન્દ્રો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો કેટલો થાય?
    View Solution
  • 5
    આ આલેખ પરથીએક બિંદુવત વિદ્યુતભાર $+q$ ને ઉગમબિંદુ આગળ મૂકેલો છે. બીજા બિંદુવત વિદ્યુતભાર $-Q$ ને સુરેખ પથ $AB$ પર બિંદુ $A$ ના યામ $(0, a)$ ન થી બિંદુ $B$ ના યામ $(a, 0)$ ન સુધી લઈ જતાં થતુ કાર્ય ....... છે.
    View Solution
  • 6
    આપેલ આલેખ _____ નો ફેરફાર  (કેન્દ્રથી $r$ અંતર સાથે) દર્શાવે છે.
    View Solution
  • 7
    કેપેસિટરની પ્લેટો વચ્ચે એલ્યુમિનિયમ પાતળી શીટ વચ્ચે મુકવામાં આવેલ છે, તો કેપેસિટરનું કેપેસીટન્સ 
    View Solution
  • 8
    આપેલ પરિપથમાં $t = 0$ સમયે કળ $S$ બંધ છે. $C_1$ કેપેસીટર પરનો વિજભાર સમય સાથે કેવી રીતે બદલાતો હશે? $\left( {{C_{eq}}\, = {\kern 1pt} \,\frac{{{C_1}{C_2}}}{{{C_1} + {C_2}}}} \right).$
    View Solution
  • 9
    ચાર્જ થયેલા બે કેપેસીટરની બહારની પ્લેટો સ્થિત એટલે કે ન હલી શકે તેવી છે અને અંદરની પ્લેટોની ' $k$ ' જેટલા બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ વડે જોડેલ છે. બંને કેપેસીટર પર $q$ જેટલો ચાર્જ રહેલ છે. તો સંતુલિત અવસ્થામાં સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો કેટલો થશે ?
    View Solution
  • 10
    આ પ્રશ્નમાં વિધાન $1$ અને વિધાન $2$ છે. વિધાનો પછી આપેલા ચાર વિકલ્પોમાંથી બન્ને વિધાનોને શ્રેષ્ઠ રીતે વર્ણવતું એક વિકલ્પ પસંદ કરો. $R$ ત્રિજ્યા ધરાવતો અવાહક નકકર ગોળો સમાન ધન વીજભાર ઘનતા $\rho $ ધરાવે છે. આ સમાન વિદ્યુતભાર વિતરણને લીધે ગોળાના કેન્દ્ર પાસે, ગોળાની સપાટી પર, અને ગોળાની બહારના બિંદુ પાસે પણ સિમિતિ મૂલ્યનું વિદ્યુત સ્થિતિમાન છે. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે.

    વિધાન$-1$ : જ્યારે $‘q’$ વિદ્યુતભારને ગોળાના કેન્દ્રથી ગોળાની સપાટી પર લઇ જવામાં આવે ત્યારે તેની સ્થિતિઊર્જા $\frac{{q\rho }}{{3{\varepsilon_0}}}$ વડે બદલાય છે.

    વિધાન $-2$ : ગોળાના કેન્દ્રથી $r (r < R)$ અંતરે વિદ્યુતક્ષેત્ર $\frac{{\rho r}}{{3{\varepsilon _0}}}$ છે.

    View Solution