વાતાવરણ દબાણે અને $273\, K$ તાપમાને રહેલ બરફ ઓગળે તો....
  • A
    બરફ પાણીના તંત્ર દ્વારા વાતાવરણ પર થતું ધન કાર્ય.
  • B
    બરફ પાણીના તંત્ર પર વાતાવરણ દ્વારા થતું ધન કાર્ય.
  • C
    બરફ પાણીના તંત્રની આંતરિક ઉર્જામાં થતો વધારો 
  • D$(B)$ અને $(C)$ બંને 
IIT 1998, Medium
Download our app for free and get startedPlay store
d
(d) There is a decrease in volume during melting on an ice slab at \(273K\).

Therefore, negative work is done by ice-water system on the atmosphere or positive work is done on the ice-water system by the atmosphere.

Hence option \((b)\) is correct. Secondly heat is absorbed during melting (i.e.\(\Delta Q\) is positive) and as we have seen, work done by ice-water system is negative (\(\Delta W\) is negative).

Therefore, from first law of thermodynamics \(\Delta U = \Delta Q - \Delta W.\)
Change in internal energy of ice-water system, \(\Delta U\) will be positive or internal energy will increase.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સાચી પરિસ્થિતિ માટે સાચી થર્મોડાયનેમિક પ્રક્રિયા પસંદ કરો. આપેલ ટેબલમાં $\Delta Q$ એ આપેલ ઉષ્મા, $\Delta W$ એ કાર્ય અને $\Delta U$ એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે.
    પ્રક્રિયા પરિસ્થિતિ
    $(I)$ સમોષ્મી $(A)\; \Delta W =0$
    $(II)$ સમતાપી $(B)\; \Delta Q=0$
    $(III)$ સમકદ $(C)\; \Delta U \neq 0, \Delta W \neq 0 \Delta Q \neq 0$
    $(IV)$ સમદાબી $(D)\; \Delta U =0$
    View Solution
  • 2
    ${27^o}C$ તાપમાને રહેલ હિલિયમનું કદ $8$ લિટર છે.તેનું અચાનક સંકોચન કરીને કદ $1$ લિટર કરતાં વાયુનું તાપમાન  ....... $^oC$ થાય? $[\gamma = 5/3]$
    View Solution
  • 3
    અચળ દબાણે એક વાયુને $1500\; J $ જેટલી ઉષ્મા-ઊર્જા આપવામાં આવે છે. વાયુનું અચળ દબાણ $2.1 \times 10^{5} \;N/m^{2}$ હોય અને કદમાં થતો વધારો $2.5 \times 10^{-3} \;m^{3}$ હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J.$
    View Solution
  • 4
    દ્વિ પારિમાણ્યિક વાયુને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલામો ભાગ આંતરિક ઊર્જામાં રૂપાંતર થયો હશે?
    View Solution
  • 5
    પ્રક્રિયા $C D$ એ આકૃતિમાં દર્શાવેલ છે, જ્યારે તંત્રને $C$ થી $D$ સુધી લઈ જવામાં આવે ત્યારે, તંત્રના તાપમાન સાથે શું થાય છે?
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I$ : જ્યારે તંત્રમાં ઉષ્મા ઉમેરવામાં આવે, ત્યારે તેનું તાપમાન અચૂક વધે છે.

    વિધાન $II$ : જો તંત્ર દ્વારા ઉષ્માગતિ શાસ્ત્રીય પ્રક્રિયા દરમ્યાન ધન કાર્ય કરવામાં આવે, તો તેનું ધનફળ વધે છે.

    ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 7
    થરમૉડાયનેમિક પ્રક્રિયામાં નિશ્ચિત દળનાં વાયુનું દબાણ એવ રીતે બદલાય છે જ્યારે વાયુ પર $8 \,J$ કાર્ય થાય છે ત્યારે વાયુ $20 \,J$ ઉષ્મા મુક્ત કરે છે. જો વાયુની પ્રારંભિક આંતરીક ઊર્જા $30 \,J$ હોય તો અંતિમ આંતરિક ઊર્જા .............. $J$ હશે.
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવેલ ચક્રિય પ્રક્રિયામાં થયેલ કાર્ય ..... છે.
    View Solution
  • 9
    જો સમોષ્મી પ્રક્રિયામાં દબાણમાં $\frac{2}{3}\%$ નો વધારો થાય, તો કદમાં થતો ઘટાડો ....... થશે. ધારો કે, $\frac{{{C_p}}}{{{C_v}}} = \frac{3}{2}$ 
    View Solution
  • 10
    પ્રતિવર્તી ઉષ્મા એન્જીન , એક ચર્તુથાંશ ઈનપુટ (આપાત) ઊર્જાનું કાર્યમાં રૂપાંતરણ કરે છે, જ્યારે ઠારણનું તાપમાન $52 \,K$ જેટલું ઘટાડવામાં આવે ત્યારે તેની કાર્યક્ષમતાં બે ગણી થાય છે. ઉદ્દગમનું કેલ્વીનમાં તાપમાન .........  હશે.
    View Solution