વાયુ તબક્કાની પ્રક્રિયામાં 

 $400\, K$ $\Delta G ^{\circ}=+25.2\, kJ mol ^{-1}$. એ $2 A ( g ) \rightleftharpoons A _{2}( g )$

આ પ્રકિયા માટે સંતુલન અચળાંક $K _{ C }$$...... \times 10^{-2}$

$\left.\log _{10} 2=0.30,1\, atm =1\, bar \right]$

$[$ antilog $(-0.3)=0.501]$

  • A$141$
  • B$166$
  • C$206$
  • D$111$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
b
Using formula

\(\Delta_{ r } G ^{0}=- RT \ln K _{ p }\)

\(25200=-2.3 \times 8.3 \times 400 \log \left( K _{ p }\right)\)

\(K _{ p }=10^{-3.3}=10^{-3} \times 0.501\)

\(=5.01 \times 10^{-4} \,Bar ^{-1}\)

\(=5.01 \times 10^{-9}\, Pa ^{-1}\)

\(=\frac{ K _{ C }}{8.3 \times 400}\)

\(K _{ C }=1.66 \times 10^{-5}\, m ^{3} / mole\)

\(=1.66 \times 10^{-2}\, L / mol\)

Ans \(=2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફલાસ્કના કદમાં થતા ફેરફાર દ્વારા નીચેનામાંથી કયુ એક સંતુલન અસર પામતું નથી ?
    View Solution
  • 2
    નીચેના માંથી તાપમાન અને દબાણની કઇ શરત માટે આણ્વીય હાઇડ્રોજનએ પરમાણ્વીય હાઇડ્રોજનમાં રૂપાંતર પામશે ?
    View Solution
  • 3
    પ્રક્રિયા $N _{2}( g )+3 H _{2}( g ) \rightleftharpoons 2 NH _{3}( g )$મi $298\, K$ એ પ્રમાણિત સંતુલન અચળiક $K _{ P } 5.8 \times 10^{5}$ છે. જો વાયુઓની સાંદ્રતાને મોલ$/$લીટરમાં દર્શાવવામાં આવે તો પ્રમાણિત સંતુલન અચળાંકનું મૂલ્ય નીચેનામાંથી શોધો. (આપેલ $R :0.08314 \,L$ $bar$ $\,K ^{-1} \,mol ^{-1}$ )
    View Solution
  • 4
    સંતુલન $I : A + 2B $ $\rightleftharpoons$ $ C ; K_{eq} = K_1 ,$

    $II: C + D $ $\rightleftharpoons$ $ 3A ; K_{eq}= K_2, $

    $III: 6B + D $ $\rightleftharpoons$ $2C; K_{eq} = K_3$ જેથી,

    View Solution
  • 5
    $600 \,K$ એ $2$ મોલ $NO$ ને $1$ મોલ $O _2$ સાથે મિશ્ર કરવામાં આવ્યો.

    $2 NO _{( g )}+ O _{2}( g ) \rightleftarrows 2 NO _{2}( g )$

    ઉપર થતી પ્રક્રિયા $1\, atm$ ના કુલ દબાણે સંતુલન અવસ્થામાં આવી. પ્રણાલીનું પૃથ્થકરણ દર્શાવે છે કે સંતુલને $0.6$ મોલ ઓકિસજન હાજર છ. તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $......$ છે. (નજીકનો પૂર્ણાંક)

    View Solution
  • 6
    કોઇ પણ પ્રકિયા થાય, તે પહેલા પ્રક્રિયા ભાગફળ મૂલ્ય ...... હોય છે.
    View Solution
  • 7
    નીચેના પૈકી કઈ પ્રક્રિયમા અચળ તાપમાને કદનો વધારો સંતુલને  મોલની સંખ્યા બદલશે નહિ ?
    View Solution
  • 8
    પ્રક્રિયા મુજબ સંતુલન સ્થાપિત થાય ત્યાં સુધી $79\%$ નાઇટ્રોજન અને $21\%$ ઓક્સિજન ધરાવતા હવાના કદ દ્વારા $2200\, K$ અને $1$ એટીએમ પર ગરમ કરવામાં આવે છે.

    $N_2(g) + O_2(g)  \rightleftharpoons  2NO(g)$

    જો પ્રક્રિયાનું $K_p$ $1.1\times10^{-3}$ છે, તોકદના ટકાની દ્રષ્ટિએ ઉત્પન્ન થયેલ નાઇટ્રિક ઓકસાઈડની માત્રાની ગણતરી કરો.

    View Solution
  • 9
    જો વિયોજનનું પ્રમાણ$\sqrt {0.5} $ હોય, તો $N_2O_3 $$\rightleftharpoons$$ NO + NO_2$ પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય કેટલું થશે ?
    View Solution
  • 10
    પ્રકિયા $2{A_{(g)\,}}\, + \,{B_{(g)}}\, \rightleftharpoons \,3{C_{(g)}}\, + \,{D_{(g)}}$ મુજબ એક ફ્લાસ્કમાં $A$ અને $B$ દરેકના બે મોલ લેવામાં આવ્યા છે. તો પ્રણાલી જ્યારે સંતુલન પ્રાપ્ત કરે ત્યારે નીચેના પૈકી ક્યુ હંમેશા સાચુ થશે ?
    View Solution