વિધાન $A$ : આદિકોષકેન્દ્રી સજીવો બહુકોષી સ્વરૂપમાં વિકાસ-વિભેદન પામતા નથી.

 કારણ $R$ : આદિકોષકેન્દ્રી સજીવો એકકોષી છે.

 વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $ R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષીય કંકાલ શાનું બનેલું છે?
    View Solution
  • 2
    વનસ્પતિ કોષમાં કોષદીવાલની હાજરી એ અજોડ લક્ષણ છે તેવું અનુમાન કરનાર વૈજ્ઞાનિક :
    View Solution
  • 3
    તે હરિતદ્રવ્ય સિવાયના રંજકદ્રવ્ય ધરાવતા કણો છે.
    View Solution
  • 4
    સૌથી નાનો કોષ $= .......P........$ સૌથી મોટો કોષ $=........Q........$ સૌથી લાંબો કોષ $= .......R.......$ ઉપરની ખાલી જગ્યાઓમાં $P , Q$ અને $R$ શું દર્શાવે છે $?$
    View Solution
  • 5
    કણાભસૂત્રના પટલ માટે નીચે આપેલ પૈકી કયું વિધાન સાચું નથી ?
    View Solution
  • 6
    વાયુ રસધાનીઓ શેમાં જોવા મળે છે.
    View Solution
  • 7
    પટલીય એકમ શાનો બનેલો છે?
    View Solution
  • 8
    અસ્પષ્ટ જાળા સ્વરૂપે પથરાયેલ રંગસૂત્રો
    View Solution
  • 9
    $Na^+/K^+$ પમ્પ એ ..........નું ઉદાહરણ છે.
    View Solution
  • 10
    કોષકેન્દ્રિકાના સંદર્ભમાં ખોટું વિધાન
    View Solution