વિધાન $A$ : આદિકોષકેન્દ્રી સજીવો બહુકોષી સ્વરૂપમાં વિકાસ-વિભેદન પામતા નથી.

 કારણ $R$ : આદિકોષકેન્દ્રી સજીવો એકકોષી છે.

 વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $ R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જીર્ણ કોષોનાં વિઘટન માટે જવાબદાર અંગિકા.
    View Solution
  • 2
    કોષકેન્દ્રની રચનામાં નીચેનાનો સમાવેશ થતો નથી :
    View Solution
  • 3
    ગોલ્ગી સંમિશ્ર શેમાં ભાગ લે છે ?
    View Solution
  • 4
    પરિકોષકેન્દ્રીય અવકાશની પહોળાઈ $.............$ હોય છે.
    View Solution
  • 5
    કેટલાંક રંગસૂત્રો ચોક્કસ જગ્યાએ અરંજિત દ્વિતીયક રચનાઓ ધરાવે છે, નાના ટૂકડા જેવી દેખાતી આ રચનાઓને શું કહે છે ?
    View Solution
  • 6
    કોષરસસ્તરના વિસ્તરણને લીધે નીચેના પૈકી કોનું નિર્માણ થાય છે ?
    View Solution
  • 7
    પરિકોષકેન્દ્રીય અવકાશની પહોળાઈ $.............$ હોય છે.
    View Solution
  • 8
    લાયસોઝોમ્સ કયા પ્રકારના ઉત્સેચકો ધરાવે છે ?
    View Solution
  • 9
    $S -$ વિધાન : કોષકેન્દ્રરસ અને કોષરસ વચ્ચે $RNA$ અને પ્રોટીન અણુઓની હેરફેર થાય છે.

    $R -$ કારણ : કોષકેન્દ્રનાં કોષકેન્દ્ર પટલમાં કેટલાંક સ્થળે કોષકેન્દ્ર છિદ્રો આવેલાં છે.

    View Solution
  • 10
    કોષરસપટલ મુખ્યત્વે ધરાવે છે.
    View Solution