વિધાન $A$ : આદિકોષકેન્દ્રી સજીવો બહુકોષી સ્વરૂપમાં વિકાસ-વિભેદન પામતા નથી.

 કારણ $R$ : આદિકોષકેન્દ્રી સજીવો એકકોષી છે.

 વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $ R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૌથી નાનો આદિકોષકેન્દ્રીય કોષ .......છે.
    View Solution
  • 2
    $70 s$ પ્રકારના રિબોઝોમ .......... છે.
    View Solution
  • 3
    અણુ એ રસાયણવિજ્ઞાનની સમજૂતી માટે મુખ્ય છે, તો જીવવિજ્ઞાનની સમજૂતી માટે મુખ્ય શું છે ?
    View Solution
  • 4
    વનસ્પતિ માટે કોષવાદનો સિદ્ધાંત કોણે આપ્યો?
    View Solution
  • 5
    નીચેના પૈકી કઈ ટિલોસેન્ટ્રિક રંગસૂત્રની લાક્ષણિકતા છે ?
    View Solution
  • 6
    પ્રોકેરિયોટીક કોષનાં સાચા જૂથને ઓળખો.

    $1.$ ઓસ્ટ્રીયનું ઈંડું, $2.$ $PPLO,$ $3.$ જલવાહિનીકી $4.$ નીલહરિત લીલ, $5.$ જીવાણું, $6.$ પ્રાણીકોષ

    View Solution
  • 7
    પ્લાઝમીડ ........છે.
    View Solution
  • 8
    કોષથી કોષ સુધી જીવરસની સાતત્યતા....દ્વારા જાળવવામાં આવે છે.
    View Solution
  • 9
    મધ્યપટલની લાક્ષણિકતાઓના સંદર્ભમાં વિધાનોનું સાચું સંયોજન પસંદ કરો

    $a$. તે અલગ અલગ પાડોશી કોષોને જોડી રાખે છે.

    $b$. તે $Mg$ પેક્ટેટનું બનેલું છે

    $c$. તે ફળના પકવન દરમિયાન ઓગળે છે.

    સાચા વિધાનો છે 

    View Solution
  • 10
    કયા પ્રકારના કોષમાં લાયસોઝોમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે?
    View Solution