વિધાન $A$ : હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો બધા મહાઅણુઓને પચાવી શકે છે.

 કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ કોષરસકંકાલની રચના સાથે સંકળાયેલ નથી.
    View Solution
  • 2
    નીચે આપેલ રંગસૂત્રોના સ્થળાંતર માટે જવાબદાર છે.
    View Solution
  • 3
    અમીબામાં ઉત્સર્જન માટે શું હોય?
    View Solution
  • 4
    મધ્યપટલ માટે આવશ્યક ખનીજતત્વ :
    View Solution
  • 5
    વિશિષ્ટ રીતે તંતુમય, નળાકાર કે કણિકામય અંગિકા :
    View Solution
  • 6
    નીચે આપેલ કોષદિવાલનું કાર્ય છે.
    View Solution
  • 7
    નીચેના જોડકા જોડો:
      કોલમ$-I$   કોલમ$-II$
    $P$ લીલ $I$ ગેરહાજર
    $Q$ ફૂગ $II$ કાઈટીન
    $R$ વનસ્પતિ $III$ સેલ્યુલોઝ, હેમીસેલ્યુલોઝ, પ્રોટીન, પેકિટન
    $S$ પ્રાણી $IV$ સેલ્યુલોઝ, ગેલેકટન્સ, મેનોઝ, $CaCO _3$
    View Solution
  • 8
    રંગસૂત્રદ્રવ્યમાં કયા ઘટકનો અભાવ હોય છે ?
    View Solution
  • 9
    નીચે આપેલ કયું વિધાન અસત્ય છે ?
    View Solution
  • 10
    $A$ : કોષરસસ્તરની ફરતે બાહ્ય આવરણરૃપે કોષદીવાલ આવેલી છે.

    $R$ : કોષદીવાલ અર્ધતરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ છે.

    View Solution