વિધાન $A$ : હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો બધા મહાઅણુઓને પચાવી શકે છે.

 કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઑક્સિઝોમના $F_0 -F_1$ કણો શેના પર હોય છે ?
    View Solution
  • 2
    ખોટું વિધાન કયું છે?
    View Solution
  • 3
    કોષરસપટલના ફલુઇડ મોઝેક મોડલના સંદર્ભમાં $A, B, C$ અને $D$ તરીકે માર્ક કરેલી રચનાઓ ઓળખો 
    $A$ $B$ $C$ $D$

    View Solution
  • 4
    કઈ અંગિકા હાઈડ્રોલેઝ ઉત્સેચકથી ભરપૂર  છે?
    View Solution
  • 5
    નીચે આપેલ કયું વિધાન અસત્ય છે ?
    View Solution
  • 6
    તે પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલી અંગીકા નથી.
    View Solution
  • 7
    તારાકેન્દ્ર શેના નિર્માણમાં સંકળાયેલ નથી ?
    View Solution
  • 8
    $A$ : કણાભસૂત્ર કોષનું શક્તિઘર છે.

    $R$ : કોષીય શ્વસનની ક્રૅબ્સ ચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણની ક્રિયાનું સ્થાન કણાભસૂત્રમાં છે.

    View Solution
  • 9
    આદિકોષકેન્દ્રીકોષમાં કોની ગેરહાજરી હોય છે?
    View Solution
  • 10
    આપેલ પૈકી કોણ ખોરાક સંગ્રહી કણ તરીકે વર્તે છે ?
    View Solution