વિધાન $A:$ કેટલાક જીવાણુ ચલિત હોય છે.  
કારણ $R:$ કેટલાક જીવાણુની સપાટી પરથી નળાકાર પિલી કે ફિમ્બ્રી પ્રવર્ધો નીકળે છે. 
વિધાન $A:$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે $?$
  • A$A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$A$ ખોટું અને $R$ સાચું છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રાણી કોષમાં આવેલી મોટામાં મોટી કોષ અંગિકા ......છે.
    View Solution
  • 2
    આદિકોષકેન્દ્રિય સજીવની એક લાક્ષણિકતા છે ?
    View Solution
  • 3
    શાની અંદર મહત્તમ ઉત્સેચકો જોવા મળે છે $?$
    View Solution
  • 4
    કણાભસૂત્રના કયાં પટલની લંબાઈ વધુ હોય છે $?$
    View Solution
  • 5
    તારાકાય એ કઇ બે નળાકાર રચનાઓ ધરાવતી અંગિકા છે 
    View Solution
  • 6
    કોની હાજરીના પરિણામે કોષરસપટલ ફલુઈડ $($તરલ$)$ રચના ધરાવે છે $?$
    View Solution
  • 7
    સિંગર અને નિકોલસન દ્વારા આપવામાં આવેલા કોષરસપટલ માટેના હાલના મોડેલને શું કહે છે?
    View Solution
  • 8
    કોષકેન્દ્રછિદ્રો દ્વારા કોષકેન્દ્રરસ અને કોષરસ વચ્ચે કયા અણુઓની હેરફેર થાય છે ?
    View Solution
  • 9
    વનસ્પતિકોષની બહારની સીમા
    View Solution
  • 10
    $\text{rRNA}$ કઈ અંગિકામાં જોવા મળે છે $?$
    View Solution