વિધાન $A$ : કેટલાક જીવાણુ ચલિત હોય છે. 

 કારણ $R$ : કેટલાક જીવાણુની સપાટી પરથી નળાકાર પિલી કે ફિમ્બ્રી પ્રવર્ધો નીકળે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જે કોષ વધુ માત્રામાં ....... નું નિર્માણ કરે છે તે કોષની અંતઃકોષરસજાળ પર રીબોઝોમ આવેલા હોતા નથી.
    View Solution
  • 2
    ગોલ્ગી સિસ્ટર્નીનો વ્યાસ ........છે.
    View Solution
  • 3
    વનસ્પતિ માટે કોષવાદનો સિદ્ધાંત કોણે આપ્યો?
    View Solution
  • 4
    આદિકોષકેન્દ્રી કોષોનું કોષવિભાજન સુકોષકેન્દ્રી કોષોના કોષ વિભાજન કરતાં ........... .
    View Solution
  • 5
    વિધાન $P$ અને $Q$ વાંચો :

    $P$ : દરેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત નથી.

    $Q$ : વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 6
    નીચેનો ક્યો સજીવ એકકોષીય છે ?
    View Solution
  • 7
    નીચેની આકૃતીમાં $X$ ને ઓળખો.
    View Solution
  • 8
    આદિ કોષકેન્દ્રી ......ની ઉણપ ધરાવે છે.
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું સજીવ યુકેરિયોટાનું ઉદાહરણ નથી?
    View Solution
  • 10
    જીવાણુની સપાટી પર જોડાયેલ રચના :
    View Solution