વિધાન  $A$ : લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળી છે. 

કારણ  $R$ : લાઇસોઝોમ જીર્ણ કોષોનું વિઘટન કરે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હરિતકણમાં ગ્રેના સિવાયના ભાગને શું કહે છે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું કોષમાં વિશાળ પ્રમાણમાં વહેંચાયેલું જોવા મળે છે?
    View Solution
  • 3
    $Na ^{+}- K ^{+}$પંપમાં પંપ શું છે ?
    View Solution
  • 4
    જો સેન્ટ્રોમિયર (રંગસૂત્ર કેન્દ્ર), મધ્ય કરતાં સહેજ ઉપર હોય અને બે ભુજાઓ અસમાન હોય, તો આવા રંગસૂત્રને .......કહે છે.
    View Solution
  • 5
    નીચે આપેલ લક્ષણ દ્વારા વનસ્પતિ કોષ, પ્રાણીકોષથી અલગ પડે છે.
    View Solution
  • 6
    $P -$ વિધાન : કણાભસૂત્રનું અંદરનું પડ અનેક પ્રવર્ધ ધરાવે છે, જે $F_1$ કણયુક્ત હોય છે.

    $Q -$ કારણ : ક્રિસ્ટી ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન માટે જરૂરી ઘટકો ધરાવે છે.

    View Solution
  • 7
    ગોલ્ગીકાય શેમાં ગેરહાજર છે?
    View Solution
  • 8
    નીચે આપેલમાં વાયુયુક્ત રસધાનીઓ જોવા મળે છે.
    View Solution
  • 9
    મજબૂત અને ટકાઉ પ્રોટીન તંતુ
    View Solution
  • 10
    કોષમાં રિબોઝોમનું કારખાનું (ફેકટરી) ........છે.
    View Solution