વિધાન  $A$ : લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળી છે. 

કારણ  $R$ : લાઇસોઝોમ જીર્ણ કોષોનું વિઘટન કરે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ન્યુક્લિઓપ્રોટીન શેમાં સંશ્લેષિત થાય છે $?$
    View Solution
  • 2
    સૂક્ષ્મરચનાઓ કેવી છે.
    View Solution
  • 3
    ...... એ એવી નાની રચનાઓ છે જે હલેસાની જેમ કાર્ય કરે છે - જેથી કોષ અથવા ઘેરીને રહેલા પ્રવાહિનું હલનચલન પ્રેરે છે.
    View Solution
  • 4
    કોષરસપટલ જે કોષનું જોડાયેલ પટલ છે, તે કયા જૈવ રસાયણને કારણે બને છે $?$
    View Solution
  • 5
    પ્રોટીન નિર્માણથી શરૂ કરી તેનાં વહન અને પેકીંગ માટે સાચો ક્રમ શોધો.
    View Solution
  • 6
    સૌથી નાનો આદિકોષકેન્દ્રીય કોષ $.......$ છે.
    View Solution
  • 7
    નીચેનામાંથી કેટલી રચનાઓ પટલમય છે ?

    અંત:કોષરસજાળ, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ, લાયસોઝોન્સ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય, તારાકેન્દ્ર, કોષકેન્દ્રિકા, રસધાની

    View Solution
  • 8
    રંગસૂત્રમાં કઈ રચના આવેલી હોય છે $?$
    View Solution
  • 9
    ઘનભક્ષણ અને પ્રવાહીભક્ષણ માટે મહત્ત્વની અંગિકા ........
    View Solution
  • 10
    કોના દ્વારા કોષવાદનો આધુનિક સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો $?$
    View Solution