વિધાન $A$ : સુકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.

 કારણ $R$ : આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A$  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B$  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C$  A$ સાચું અને $R$ ખોટું છે.
  • D$  A$ ખોટું અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વનસ્પતિઓમાં રસધાનીપટલ અનેક આયનો અને અન્ય સામગ્રીના વહનમાં મદદ કરે છે
    View Solution
  • 2
    વનસ્પતિમાં રંજકદ્રવ્યના આધારે રંજકકણના કયા પ્રકાર પાડી શકાય છે ?
    View Solution
  • 3
    એન્ડોમેમ્બ્રેઈન સિસ્ટમ (અંતઃપટલ તંત્ર) ..........નો સમાવેશ કરે છે
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું હરિતકણ અને કણાભસૂત્ર માટે સામાન્ય નથી?
    View Solution
  • 5
    ખોટી જોડ શોધો.
    View Solution
  • 6
    $80 s$ રિબોઝોન્સ $=.............$
    View Solution
  • 7
    $DNA$ ના ધરાવતી હોય પરંતુ ડુપ્લિકેશન કરવા સક્ષમ હોય તેવી અંગિકા
    View Solution
  • 8
    કણાભસૂત્ર માટે અસંગત વિધાન પસંદ કરો.
    View Solution
  • 9
    કશામાં પરિઘ તરફ કેટલી સૂક્ષ્મનલિકાઓ આવેલી હોય છે
    View Solution
  • 10
    તારાકેન્દ્ર શામાં જોવા મળે છે?
    View Solution