વિધાન :દુનિયામાં પ્રતિવર્તી પ્રક્રિયા શોધવી ઘણી મુશ્કેલ છે.

કારણ : મોટા ભાગની પ્રક્રિયામાં વ્યય થતો હોય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.
AIIMS 2005, Easy
Download our app for free and get startedPlay store
a
In any process some energy is found to be converted into heat (dissipative in nature) due to which process becomes irreversible.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં કેટલી ઉષ્માનું શોષણ થશે?
    View Solution
  • 2
    “ઉષ્માનું વહન આપમેળે ઓછા તાપમાનથી વધારે તાપમાન તરફ થતું નથી.” આ વિધાન કયા નિયમનું છે.
    View Solution
  • 3
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં કાર્ય કેટલું થશે?
    View Solution
  • 4
    બે વાયુના સમોષ્મી પ્રક્રિયાના ગ્રાફ આપેલા છે.તો ગ્રાફ $1$ અને $2$ કયાં વાયુના હશે.
    View Solution
  • 5
    જ્યારે એક આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે ત્યારે બાહ્ય કાર્ય કરવામાં આવેલી ઉષ્માના કેટલા ટકાનો ઉપયોગ થશે........ $\%$? $(\gamma = 5/3)$
    View Solution
  • 6
    એક મોલ વાયુને શરૂઆતની સ્થિતિ $(P_1, V_1,T)$ થી અંતિમ સ્થિતિ $(P_2, V_2,T)$ સમતાપી પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો હશે?
    View Solution
  • 7
    $1$ મોલ આદર્શ વાયુનું તાપમાન અચળ દબાણે $0°C$ થી $100°C$ કરવામાં આવે તો પ્રક્રિયા દરમીયાન થતું કાર્ય ? $(R = 8.3 \,J/Mole-\,\,Kelvin)$
    View Solution
  • 8
    આકૃતિમાં સમાન દળ ધરાવતા આદર્શ વાયુ માટે બે સમદાબ પ્રક્રિયાઓ દર્શાવેલી છે. તો .........
    View Solution
  • 9
    પિસ્ટન ઘરાવતા નળાકાર પાત્રમાં એક પારિમાણ્યિક વાયુ ${T_1}$ તાપમાને ભરેલ છે.સમોષ્મી વિસ્તરણ કરી તેનું તાપમાન ${T_2}$ કરવામાં આવે છે.${L_1}$ અને ${L_2}$ એ વિસ્તરણ પહેલા અને વિસ્તરણ પછીની વાયુના સ્તંભની લંબાઇ છે. તો ${T_1}/{T_2}$=_________
    View Solution
  • 10
    $127^{\circ}\,C$ અને $27^{\circ}\,C$ તાપમાન વચ્યે કાર્નોટ એન્જિન દ્વારા $2\,kJ$ કાર્ય થાય છે. પરિસર દ્વારા એન્જિનને અપાતીઉષ્માનો જથ્થો ........ $kJ$ છે.
    View Solution