વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે
B
વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી
C
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
D
વિધાન અને કારણ બંને ખોટા છે.
AIIMS 2005, Easy
Download our app for free and get started
a Air cools down due to adiabatic expansion as air has to do work against external pressure at the cost of its internal energy.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ આદર્શ વાયુ માટે ઉષ્મા એન્જિન $227^o C$ અને $127^o C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. તે ઊંચા તાપમાનેથી $6\, kcal$ ઉષ્માનું શોષણ કરે છે. કેટલી ઉષ્માનું ($kcal$ માં) કાર્યમાં રૂપાંતર થાય?
એક કાર્નોટ એન્જિન $627°$ તાપમાને પ્રાપ્તિસ્થાનમાંથી $3 × 10^{6} cal$ ઉષ્મા શોષે છે અને $27°C $ તાપમાને મુક્ત કરે છે, તો એન્જિન વડે થયેલું કાર્ય .......
જ્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન $327^{\circ}\,C$ તાપમાને રહેલું હોય ત્યારે કાર્નોટ એન્જિન $50\,\%$ કાર્યક્ષમતા ધરાવે છે.તો ઠારણા વ્યવસ્થાનું તાપમાન $......\,^{\circ}\,C$.
એક થર્મોડાયનેમિક તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની પ્રારંભિક અવસ્થા $D$ માંથી વચ્ચેની અવસ્થા $E$ માં એક રૈખીય પ્રક્રિયાથી લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું કદ મૂળ કદ જેટલું ધટાડવામાં આવે છે અને તે સમદાબીય પ્રક્રિયા દ્વારા $E$ થી $F$ જાય છે. વાયુ દ્વારા $D$ થી $E$ થી $F$ જતાં થતું કુલ કાર્ય $..........\,J$ હશે.
એક દ્વિ-પરમાણ્વીક વાયુ $(\gamma=1.4)$ નું જ્યારે સમદાબીય રીતે વિસ્તરણ કરવામાં આવે છે ત્યારે તે $400\,J$ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવી પડતી ઉષ્મા .......... $J$ છે.