વિધાન $P$ અને $Q$ વાંચો :

$P$ : દરેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત નથી.

$Q$ : વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • A  વિધાન $P$ સાચું છે, $Q$ ખોટું છે.
  • B  વિધાન $P$ અને $Q$ બંને સત્ય છે.
  • Cવિધાન $Q$ સાચું છે, $P$ ખોટું છે.
  • D  વિધાન $P$ અને $Q$ બંને અસત્ય
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મધ્યપટલ માટે આવશ્યક ખનીજતત્વ :
    View Solution
  • 2
    કોષકેન્દ્ર એ .......છે
    View Solution
  • 3
    થીઓડોર શોન........
    View Solution
  • 4
    સંગત જોડ અલગ પાડોઃ
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું હરિતકણ અને કણાભસૂત્ર માટે સામાન્ય નથી?
    View Solution
  • 6
    ગોલ્ગી સિસ્ટર્નીનો વ્યાસ ........છે.
    View Solution
  • 7
    વનસ્પતિમાં કોષવાદનો અમલ કોણે કર્યો ?
    View Solution
  • 8
    અણુ એ રસાયણવિજ્ઞાનની સમજૂતી માટે મુખ્ય છે, તો જીવવિજ્ઞાનની સમજૂતી માટે મુખ્ય શું છે ?
    View Solution
  • 9
    નીચેના પૈકી કઈ ટિલોસેન્ટ્રિક રંગસૂત્રની લાક્ષણિકતા છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કઈ રચનાઓ ચલિતતામાં ભાગ ભજવે છે?

    $I -$ પિલિ, $II -$ કશા, $III -$ ફિમ્બ્રી

    View Solution