વિધાન $P$ અને $Q$ વાંચો :

$P$ : દરેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત નથી.

$Q$ : વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • A  વિધાન $P$ સાચું છે, $Q$ ખોટું છે.
  • B  વિધાન $P$ અને $Q$ બંને સત્ય છે.
  • Cવિધાન $Q$ સાચું છે, $P$ ખોટું છે.
  • D  વિધાન $P$ અને $Q$ બંને અસત્ય
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના જોડકા જોડો.
      કોલમ$-I$   કોલમ$-II$
    $P$ માઈકોપ્લાઝમા $I$ $7\,\mu\,m$
    $Q$ બેક્ટેરિયા $II$ $3-5\,\mu\,m$
    $R$ માનવ રક્તકણ $III$ $0.3\,\mu\,m$
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
    View Solution
  • 3
    કોષો કેલ્શિયમ પેકેટેટનાં સ્તર વડે જોડાયેલા હોય છે જેને ......કહે છે 
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 5
    તે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી છે
    View Solution
  • 6
    કોષમાં આવેલ વિસ્તરણ પામેલું તંતુમય પ્રોટીનયુક્ત રચનાનું જાળું કે જે કોષના આકાર જાળવવામાં મદદ કરે છે તેને ......કહે છે
    View Solution
  • 7
    પ્રજીવકોષમાં આસૃતિદાબનું સર્જન કરતી અંગિકા ........
    View Solution
  • 8
    વનસ્પતી કોષમાં રસધાની.......... જેટલી જગ્યા રોકે છે.
    View Solution
  • 9
    સક્રિય અને મંદ વહન વચ્ચે મુખ્ય ભેદ કયો છે ?
    View Solution
  • 10
    કોષનું પાવર હાઉસ (ઊર્જા ઘર) ......છે
    View Solution