વિધાન $P$ અને $Q$ વાંચો :

$P$ : દરેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત નથી.

$Q$ : વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • A  વિધાન $P$ સાચું છે, $Q$ ખોટું છે.
  • B  વિધાન $P$ અને $Q$ બંને સત્ય છે.
  • Cવિધાન $Q$ સાચું છે, $P$ ખોટું છે.
  • D  વિધાન $P$ અને $Q$ બંને અસત્ય
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તારાકાયના બંધારણમાં કુલ કેટલી સૂક્ષ્મનલિકાઓ હોય છે
    View Solution
  • 2
    નીચેના જોડકા જોડો.
      કોલમ$-I$   કોલમ$-II$
    $P$ માઈકોપ્લાઝમા $I$ $7\,\mu\,m$
    $Q$ બેક્ટેરિયા $II$ $3-5\,\mu\,m$
    $R$ માનવ રક્તકણ $III$ $0.3\,\mu\,m$
    View Solution
  • 3
    નીચે આપેલ પટલતંત્રનો ઘટક નથી :
    View Solution
  • 4
    તારાકેન્દ્રની રચનામાં...
    View Solution
  • 5
    નીચે આપેલ કોષવાદનો મુદ્દો નથી
    View Solution
  • 6
    નીચેની આકૃતિમાં કયા અક્ષર વડે દર્શાવેલી રચનાનો પ્રાણીકોષમાં અભાવ હોય
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?
    View Solution
  • 8
    લાયસોઝોમના ઉત્સેચકો કઈ $pH$ એ સામાન્ય રીતે સક્રિય હોય છે ?
    View Solution
  • 9
    અંત:કોષરસજાળનાં સંશ્લેષિત દ્રવ્યો કંઈ અંગિકાની મદદથી કોષરસમાં મુક્ત થાય છે ?
    View Solution
  • 10
    $rRNA$ કઈ અંગિકામાં જોવા મળે છે ?
    View Solution