વિધાન $‘X’$ : આધારકણિકાઓ, પક્ષ્મો અને કશાનાં નિર્માણમાં સંકળાય છે.

વિધાન $‘Y’$ : કોષકેન્દ્રિકાઓ કોષકેન્દ્ર અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે.

  • A  વિધાન $‘X’$ અને $‘Y’$ બન્ને ખોટાં છે.
  • B  વિધાન $‘X’$ સાચું છે અને વિધાન $‘Y’$ ખોટું છે.
  • C  વિધાન $‘X’$ અને $‘Y’$ બંને સાચા છે. પરંતુ વિધાન $‘Y’$ એ $‘X’$ ની સમજૂતી નથી.
  • D  વિધાન $‘X’$ અને $‘Y’$ બંને સાચા છે, પરંતુ વિધાન $‘Y’$ એ $‘X’$ ની સમજૂતી છે.
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષરસપટલ જે કોષનું જોડાયેલ પટલ છે, તે કયા જૈવ રસાયણને કારણે બને છે?
    View Solution
  • 2
    સિંગર અને નિકોલસન દ્વારા આપવામાં આવેલા કોષરસપટલ માટેના હાલના મોડેલને શું કહે છે?
    View Solution
  • 3
    $S -$ વિધાન : સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી ચપટી કોથળીઓ જેવી રચનાઓ ગ્રેનમ કહેવાય છે.

    $R -$ કારણ : હરિતકણમાં $40$ થી $60$ ગ્રેના હોય છે.

    View Solution
  • 4
    કણાભસૂત્રનું કાર્ય .....
    View Solution
  • 5
    માનવમાં એક કોષમાં લગભગ.... મીટર લાંબુ $DNA$ તંતુ હોય છે જે ...... રંગસૂત્રોમાં વહેંચાયેલ છે.
    View Solution
  • 6
    થીઓડોર શોન........
    View Solution
  • 7
    વિધાન $A$ : સુકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.

     કારણ $R$ : આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 8
    રંગસૂત્રદ્રવ્યમાં કયા ઘટકનો અભાવ હોય છે ?
    View Solution
  • 9
    $P -$ વિધાન : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. $Q -$ કારણ : નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી.
    View Solution
  • 10
    કોષકેન્દ્રમાં આવેલ બેવડા પડવાળી નલિકામય રચના :
    View Solution