Question
વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની શી અસર થઇ?

Answer

વરસાદ વરસવાથી સમગ્ર પ્રકૃતિમાં નવસંચાર થઈ જાય છે. વરસાદ પડવાથી પ્રકૃતિના બધાં જીવોમાં જીવ આવી જાય છે. વરસાદના ફોરાં પડવાથી વંટોળાતી પવન-ડમરી ઠરીઠામ થઈ જાય છે, હાંકી ગયેલાં પલીઓ આનંદમાં આવી જાય છે, વૃક્ષોના પાંદડાઓમાં જોમ આવી -જાય છે. તાપમાં રાફડાઓમાં ખદબદી રહેલી કીડીઓ આનંદભેર વૃક્ષના થડે ચઢવા લાગે છે, ધરતીનું રૂપ ફૂટું ફૂટું થઈ જાય છે, વગડો પક્ષીઓના ટહુકાથી ભરાઈ જાય છે. આમ વરસાદ વરસવાથી પ્રકૃતિ ઉપર નવસંચારની અસર થઈ જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free