$X$ રેડિયો એક્ટિવ તત્વ $Y$ નું અર્ધ આયુષ્ય બીજા રેડિયો એક્ટિવ $Y$ ના સરેરાશ આયુષ્ય જેટલું છે. પ્રારંભમાં તેમના પરમાણુની સંખ્યા સમાન છે, ત્યારે.....
  • A$X$ નું $Y$ થી ઝડપી ક્ષય થશે.
  • B$Y$ નું $X$ થી ઝડપી ક્ષય થશે.
  • C$Y$ અને $X$ સમાન દરથી ક્ષય થશે.
  • D$X$ અને $Y$ હંમેશા સમાન દરથી ક્ષય થશે.
Easy
Download our app for free and get startedPlay store
b
\(x\) નું અર્ધ આયુષ્ય \(= y\) નું અર્ધ આયુષ્ય

\(⇒ x\) ના \(50\%\) ક્ષયમાં \(=\) સમાન સંખ્યામાં \(y\,\, 63\%\) ક્ષય પામે છે.

તેથી \(y\) એ \(x\) કરતાં ઝડપથી ક્ષય પામે છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A , B$ અને $C$ ના એક્ટિવિટીના આલેખ આપેલ છે,તો તેમના અર્ધઆયુ. $T _{\frac{1}{2}}( A ): T _{\frac{1}{2}}( B ): T _{\frac{1}{2}}( C )$ નો ગુણોતર ?
    View Solution
  • 2
    એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવન કાળ $60$ દિવસ છે. તેના બિભંજન થઈ મૂળ દળના $\frac{7}{8}$ માં ભાગનું થવા માટે લાગતો સમય ........ દિવસ થશે.
    View Solution
  • 3
    ઓકિસજન $\left({ }_8^{16} O\right)$ ન્યુક્લિયસ અને હીલીયમ ( $\left.{ }_2^4 He \right)$ ન્યુક્લિયસોની ધનતાનો ગુણોત્તર $.............$ થશે.
    View Solution
  • 4
    પ્રોટોન નું ન્યૂટ્રોનમાં ક્ષય થાય 
    View Solution
  • 5
    એક માઇક્રોગ્રામ દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર થવાથી કેટલી ઊર્જા મળે?
    View Solution
  • 6
    ન્યૂક્લિયર કાઉન્ટર (ગણન) ની મદદથી એક રેડિયો એક્ટિવ ઉગમમાંથી ઉત્સર્જાતા કણનો દર માપવામાં આવે છે.$t= 0$ સમયે તે  $1600$ કાઉન્ટ પ્રતિ સેકન્ડ અને $t=8$ સેકન્ડે તે $100 $ કાઉન્ટ પ્રતિ સેકન્ડ હતો.$t =6$ સેકન્ડે કણનો પ્રતિ સેકન્ડ (ગણવાનો) દર ________ ની નજીકનો હોત.
    View Solution
  • 7
    રેડિયોએક્ટિવ પદાર્થની અક્ટિવિટી $80$ દિવસમાં શરૂઆતની અક્ટિવિટી કરતાં $\left(\frac{1}{16}\right)$ ગણી થાય છે. આ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુષ્ય સમય કેટલો હશે?
    View Solution
  • 8
    રેડિયો એક્ટિવ તત્વનો ક્ષયનિયતાંક $1.07 \times {10^{ - 4}}$ વર્ષ  છે. તો તેનો અર્ધઆયુ ......... વર્ષ
    View Solution
  • 9
    રેડિયો એક્ટિવ ક્ષયમાં પરમાણુ ક્રમાંક કે દળ ક્રમાંક બદલાતો નથી. ક્ષય પ્રક્રિયામાં નાચેનામાંથી શેનું ઉત્સર્જન થશે?
    View Solution
  • 10
    ન્યુકિલયર વિખંડન પ્રક્રિયામાં ઊર્જા મુકત થાય છે, કારણ કે
    View Solution