યશોદા માતા કહે, “સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને________________”. (સમજાવ્યો / સમજાવીશ)
Download our app for free and get startedPlay store
સમજાવીશ
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બલભદ્રે ઘણી રાખ જોઈ, પરંતુ કૃષ્ણ ______________ એટલે એ એકલા ગયા. (ન આવ્યા / આવતા નથી / નહીં આવશે)
    View Solution
  • 2
    ગોવાળોએ આજે ગિલ્લી-દડો રમવાનું નક્કી _______________ , પણ પછી અગરપારટો રમ્યા. (કર્યું હતું / કરે છે / કરશે)
    View Solution
  • 3
    નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા _______________. (પડે છે / પડી / પડે)
    View Solution
  • 4
    હજુ તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એને ફૂલ_______________. (આવ્યાં / આવશે / આવે છે.)
    View Solution
  • 5
    અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ (કરીશું / કરીએ છીએ / કરવાના હતા).
    View Solution
  • 6
    નદીમાં તો અમારે છે, પણ અમને કોઈ જવા દે તો ને! (તરવું / તરીશું / તર્યા)
    View Solution
  • 7
    ગોવાળોએ આજે ગિલ્લી-દંડો રમવાનું નક્કી, પણ પછી અગરપાટો રમ્યા. (કર્યું હતું / કરશે / કરે છે)
    View Solution
  • 8
    બહુ ટકટક ન કરીશ, સાહેબ આવશે તો તને (વઢશે / વઢ્યા / વઢે છે).
    View Solution
  • 9
    મને આ કવિતાનો રાગ આવડે છે, મને મારા દાદાએ છે. (શીખવ્યો / શીખવે / શીખવશે)
    View Solution
  • 10
    સાહેબ કશું તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે? (કહે / કહ્યું / કહેશે)
    View Solution