$(i)$ પોટેન્શિયોમીટરમાં કોષમાં કોઈ પ્રવાહ વહેતો નથી.
$(ii)$ પોટેન્શિયોમીટરની લંબાઈના કારણે વધારે સચોટ મૂલ્ય મળે.
$(iii)$ પોટેન્શિયોમીટર દ્વારા ઝડપથી માપન થઈ શકે.
$(iv)$ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરતી વખતે ગેલ્વેનોમીટરની સંવેદિતાથી કોઈ ફરક પડતો નથી
ઉપર પૈકી કયા કારણો સાચા છે?
વિધાન $-2 : $ જ્યારે બલ્બ બંધ હોય ત્યારે તેનો અવરોધ બલ્બ ચાલુ ત્યારના અવરોધ કરતાં ઘણો નાનો હોય છે.
વિધાન $-1$ : અવરોધનું મૂલ્ય તાપમાન પર આધાર રાખે છે. તે $R=R_{0} (1+\alpha \Delta t )$ સૂત્ર દ્રારા કહી શકાય છે. જો એક તારનું તાપમાન $27^{\circ} C$ થી વધીને $227^{\circ} C$ થાય તો તેનો અવરોધ $100\; \Omega$ થી વધીને $150 \;\Omega$ થાય છે. તેથી $\alpha=2.5 \times 10^{-3} /{ }^{\circ} C$
વિધાન $-2$ : જ્યારે તાપમાનમાં થતો ફેરફાર $\Delta T$ નાનો હોય તથા $\Delta R = R - R _{0}<< R _{0}$ હોય તો જ $R = R _{0}(1+\alpha \Delta t )$ સૂત્ર સાયું છે.
$[A]$ $A$ માંથી દાખલ થતો વિદ્યુત પ્રવાહ $I$ લો અને ચોસલામાં તે એક અર્ધ ગોળાકાર સપાટી ઉપર પ્રસરે છે. તેમ માનવામાં આવે.
$[B]$ઓહમનો નિયમ $E = \rho j $ ને ઉપયાગ કરીને $A$ થી $r$ અંતરે વિદ્યુત ક્ષેત્ર $E (r)$ ગણવામાં આવે જ્યાં $j,r$ આગળ દર એકમ ક્ષેત્રફળે વિદ્યુત પ્રવાહ છે.
$[C]$ $E (r)$ નાં $r$ પરનાં આધારપણા પરથી $r$ આગળ સ્થિતિમાન $V (r)$ મેળવવામાં આવે.
$[D]$$D$ માંથી મહાર નીકળતા ($D$ ને છોડતા) વિદ્યુત પ્રવાહ $ I$ માટે $(i)$ અથવા
$A$ આગળ દાખલ થતાં વિદ્યુત પ્રવાહ માટે $A$ થી $r$ અંતરે વિદ્યુત ક્ષેત્ર ........... થાય.
$[A]$ $A$ માંથી દાખલ થતો વિદ્યુત પ્રવાહ $I$ લો અને ચોસલામાં તે એક અર્ધ ગોળાકાર સપાટી ઉપર પ્રસરે છે. તેમ માનવામાં આવે.
$[B]$ઓહમને નિયમ $E = \rho j $ ને ઉપયાગ કરીને $A$ થી $r$ અંતરે વિદ્યુત ક્ષેત્ર $E (r)$ ગણવામાં આવે જ્યાં $j,r$ આગળ દર એકમ ક્ષેત્રફળે વિદ્યુત પ્રવાહ છે.
$[C]$ $E (r)$ નાં $r$ પરનાં આધારપણા પરથી $r$ આગળ સ્થિતિમાન $V (r)$ મેળવવામાં આવે.
$[D]$$D$ માંથી મહાર નીકળતા ($D$ ને છોડતા) વિદ્યુત પ્રવાહ $ I$ માટે $(i)$ અથવા
$B$ અને $C$ વચ્ચે માપવામાં આવતો $\Delta V$ ............ થાય.
જયાં $i$ એ પોટેન્શિયોમિટર તારનો પ્રવાહ છે.
[મુક્તાવકાશ માટે પારગમ્યતા $4 \pi \times 10^{-7}$ $SI$ એકમ લો]