$0.36\, m$ ત્રિજ્યા ધરાવતાં વર્તુળની પરિઘ પર ગતિ કરતો બિંદુ $'A'$ $30^{\circ}$ અંતર $0.1\, s$ માં કાપે છે. વ્યાસ $MN$ પર બિંદુ $‘ A’$ પાસેથી દોરેલ લંબ પ્રક્ષેપણ, $'P'$ સરળ આવર્ત ગતિ દર્શાવે છે. જ્યારે $P, M$ ને સ્પર્શે ત્યારે પુનઃ સ્થાપન બળ ......... $N$ હશે.
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિ $(A)$ માં ‘$2\,m$’ દળને ' $m$ ' દળ ઉપર જડવામાં આવ્યો છે. $m$ દળ $k$ જેટલો સ્પ્રિંગ અચળાંક ઘરાવતી સ્પ્રિંગો સાથે જોડવામાં આવેલ છે. આકૃતિ $(B)$ માં ‘ $m$ ' દળને ' $k$ ' અને ‘ $2 k$ ' સ્ત્રિંગ અચળાંકો ઘરાવતી બે સ્પ્રિંગો સાથે જ્રેડવામાં આવેલ છે. જે $(A)$ માં દળ ' $m$ ' ને અને $(B)$ માં દળ ' $m$ ' ને ' $x$ ' અંતરે ખસેડવામાં આવે તો, $(A)$ અને $(B)$ ને અનુરૂપ આવર્તકાળ $T _1$ અને $T _2........$ સમીકરણને અનુસરશે.
પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. સ્થિતિઉર્જા $(P.E.)$, ગતિઉર્જા $(K.E.)$ અને કુલઉર્જા $(T.E.)$ સ્થાનતર $x$ ના વિધેય સ્વરૂપે માપવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
જો સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિને $x=5 \sin \left(\pi t+\frac{\pi}{3}\right) m$ દ્વારા રજૂ કરી શકાય તો, ગતિ માટે કંપ વિસ્તાર અને સમયગાળો (આવર્તાળ) અનુક્રમે. . . . . . . . .હશે.
એક પર્યાપ્ત ઉંચાઇના મકાનની છત પરથી એક લોલક લટકાવેલ છે, જે સાદા આવર્ત દોલકની જેમ મુક્તતાથી આગળ-પાછળ ગતિ કરી શકે છે. તેના સમતોલન સ્થાનથી $5\;m$ અંતરે આ લોલકનો પ્રવેગ $20\; m/s^2 $ છે. આ દોલનનો આવર્તકાળ કેટલો થાય?
$M$ દળ ધરાવતો માણસ એક $L$ લંબાઈના અને $\theta_0$ કોણીય કંપવિસ્તાર ધરાવતા ઝુલા પર બેઠેલો છે.જ્યારે ઝુલો તેના ન્યૂનત્તમ બિંદુ પાસે હોય ત્યારે માણસ ઊભો થાય છે ,ધારો કે તેનું દ્રવ્યમાન કેન્દ્ર $l\, ( l < < L)$ જેટલું બદલાય છે તો તેના દ્વારા કેટલું કાર્ય થશે?
સરળ આવર્ત ગતિ કરતા કણનો વેગ સ્થાનાંતર $(x)$ સાથે $4 v^2=50-x^2$ અનુસાર બદલાય છે. દોલનોનો આવર્તકાળ $\frac{x}{7}$ છે. તો $x$ નું મૂલ્ય $............$ છે.