$0.5\, M \,NaOH$ ના $2$ લિટર દ્રાવણમાં રહેલા $NaOH$ ની મોલ સંખ્યા ……. છે.
  • A$2$
  • B$1$
  • C$0.1$
  • D$0.5$
Easy
Download our app for free and get startedPlay store
b
\(M = \) મોલ/લિટર   

\(\therefore 0.5\) મોલ\(/2\)   

\(\therefore\) મોલ \( = 0.5 \times 2 = 1\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ક્લોરાઈડ ધાતુ $71\%$ વજન ધરાવે છે અને તેની બાષ્પઘનતા $50$ છે. ધાતુનો પરમાણુભાર કેટલો છે ?
    View Solution
  • 2
    જો ધાતુ $A$ નું $m_1$ ગ્રામ બીજા ધાતુ $B$ ના $m_2$ ગ્રામ દ્વારા દૂર થાય છે અને તેનું ક્ષાર દ્રાવણ બનાવે છે અને જો તેમનું તુલ્યભાર અનુક્રમે $E_2$ અને $E_1$ હોય તો $A$ નો તુલ્યભારકઈ રીતે દર્શાવાય છે ?
    View Solution
  • 3
    જો લોહીમાં ગ્લુકોઝ $\left({C}_{6} {H}_{12} {O}_{6}\right)$ની સાંદ્રતા $0.72\, {~g} \,{~L}^{-1}$, તો લોહીમાં ગ્લુકોઝની મોલરિટી $.....\,\times 10^{-3} {M}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    (આપેલ છે: આણ્વિય દળ ${C}=12, {H}=1, {O}=16 {u}$ )

    View Solution
  • 4
    પ્રવાહી $HCl$ ની ઘનતા $1.17$ ગ્રામ ઘન સેમી. છે, તો તેની મોલારિટી ...... થાય.
    View Solution
  • 5
    $20\%$ $H_2O_2$ ના જલીય દ્રાવણમાં પાણીના મોલ - અંશ = …….
    View Solution
  • 6
    જો $H_2SO_4$ ના $25\, mL$ દ્રાવણ નુ તટસ્થીકરણ $32.63\, mL,0.164\, M\,NaOH$ ના દ્રાવણ વડે થતુ હોય, તો $H_2SO_4$ ના દ્રાવણની મોલારિટી કેટલી થશે ?
    View Solution
  • 7
    $2 \,N\, HCl$ ની મોલારીટી =.......
    View Solution
  • 8
    $26$ મિલી $CO_2$ ને ગરમ કોલસા પરથી પસાર કરતા ઉદ્‌ભવતા $CO$ નું કદ એ .......... $\mathrm{ml}$
    View Solution
  • 9
    કાર્બન અને હાઈડ્રોજન ધરાવતા કાર્બનિક પદાર્થનું પ્રમાણ સુચક સૂત્ર $CH_2$ છે. $1$ લીટર કાર્બનિક વાયુનું દળ એ $1$ લીટર $N_2$ દળની બરાબર થાય છે. આથી કાર્બનિક વાયુ અણુ સૂત્ર કેટલું થાય ?
    View Solution
  • 10
    $100$ ગ્રામ પાણીમાં $1.7$ ગ્રામ સિલ્વર નાઈટ્રેટને દ્રાવ્ય કરવામાં આવે છે. બીજા $0.585$ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ $100$ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરીને તેમાં ઉમેરવામાં આવે છે જેથી રાસાયણીક પ્રક્રીયા ઉદ્‌ભવે છે. $1.435$ ગ્રામ સિલ્વર ક્લોરાઈડ અને $0.85$ ગ્રામ સોડિયમ નાઈટ્રેટ ઉદ્‌ભવે છે. ઉપરની માહિતી પરથી ..... નિયમનું પાલન થાય છે.
    View Solution