$0.80\, atm$ બાષ્પદબાણ ધરાવતા દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરતા બાષ્પદબાણ ઘટીને $0.60\, atm$ થાય છે. તો દ્રાવ્યનો મોલ-અંશ ......... થશે.
  • A$0.25$
  • B$0.75$
  • C$0.50$
  • D$0.33$
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ત્રણ જુદા જુદા પ્રવાહીઓ $X, Y$ અને $Z$ માટે બાષ્પદબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવ્યો છે. નીચેના તારણો કરવામાં આવ્યા.

    (A)$Y$ ની સરખામણીમાં $\mathrm{X}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે

    (B)$Y$ ની સરખામણીમાં $\mathrm{X}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે

    (C)$Y$ ની સરખામણીમાં $\mathrm{Z}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે

    સાચું તારણ(ણો) જણાવો.

    View Solution
  • 2
    કયા પદાર્થને પાણીમાં દ્રાવ્ય કરવાથી પાણીનું બાષ્પ દબાણ મહત્તમ ઘટે છે?
    View Solution
  • 3
    બે પદાર્થ $A$ અને $B$ માટે $P_A^0 : P_B^0 = 1:2$ અને $X_A : X_B= 1 : 2$ તો $A$ નું વરાળ સ્વરૂપમાં મોલ - અંશ થાય.
    View Solution
  • 4
    મોલન ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુમાં ઉન્નયનથી ...... નો ગુણોત્તર છે.
    View Solution
  • 5
    $500 $ ગ્રામ પાણીમાં $20$  ગ્રામ દ્વિ અંગી વિદ્યુત વિભાજ્ય (અ.ભા. $100$) દ્રાવ્ય કરવામાં આવે છે. દ્રાવણનું ઠારણ બિંદુ $-0.74\,^oC.$  $K_f$ $= 1.86\,K$  મોલારીટી$^{-1}$ છે. વિદ્યુત વિભાજ્યનો આયનીકરણ અંશ ......... $\%$ થાય છે.
    View Solution
  • 6
    આપેલ દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળતાં ઠારબિંદુમાં $0.184^o$ સે. જેટલો ઘટાડો થાય, તો દ્રાવણની મોલાલિટી કેટલી થશે ? (જ્યાં $K_f$ $ =\, 18.4$  કૅ કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 7
    $10 \% w/v $ સાંદ્રતા ધરાવતું  ગ્લુકોઝનું કેટલા લિટર દ્રાવણ $1$  મોલ ગ્લુકોઝ ધરાવે છે?
    View Solution
  • 8
    એસિટિક એસિડના બેન્ઝિનમાં બનાવેલા $0.262\, mol\, kg^{-1}$ દ્રાવણનુ ઠારબિંદુ $277.4\, K$ છે. જો બેન્ઝિન માટે $K_f$ નુ મૂલ્ય $5.0\, K\, m^{-1}$ અને ઠારબિંદુ $278.4\, K$ હોય, તો વોન્ટ હોફ અવયવ ........... થશે.
    View Solution
  • 9
    યુરિયાના $100\, mL$ દ્રાવણમાં તેના $6.02 \times 10^{20}$ અણુઓ હાજર હોય, તો યુરિયાના દ્રાવણની સાંદ્રતા ............ $M$ થશે.
    View Solution
  • 10
    જ્યારે બે દ્રાવણો $X $ અને $Y $ અર્ધપારગમ્ય પડદા વડે અલગ પાડવામાં આવે ત્યારે જો દ્રાવકનું વહન $ Y$  થી $X $ તરફ હોય, તો ..... છે.
    View Solution