$1\, kg$ ખાંડની ખરીદી ક્યાં સસ્તી પડે
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ગ્રહ, જેનું દળ $9\,Me$ અને ત્રિજ્યા $4 R _e$ છે, જ્યાં $M e$ અને $Re$ એ અનુક્રમે પૃથ્વીનું દળ અને ત્રિજયા છે, તેનો નિષ્ક્રમણ વેગ ......... $km / s$.છે. (પૃથ્વીનો નિષ્ક્રમણ વેગ $V _{ e }=11.2 \times 10^3\,m / s$ આપેલ છે.)
    View Solution
  • 2
    $m$ દળ અને $r$ ત્રિજયાના ગોળાને બ્લેકહોલ બનાવના માટેની શરત [$G= $ ગુરુત્વાકર્ષણ અચળાંક અને $g=$ ગુરુત્વપ્રવેગ]
    View Solution
  • 3
    સુચિ$-I$ અને સૂચિ$-II$ ને મેળવો.

    $(a)$ ગુરૂત્વાકર્ષી અચળાંક $(G)$ $(i)$ $\left[ L ^{2} T ^{-2}\right]$
    $(b)$ ગુરૂત્વાકર્ષીય સ્થિતિ ઊર્જા $(ii)$ $\left[ M ^{-1} L ^{3} T ^{-2}\right]$
    $(c)$ ગુરુત્વીય સ્થિતિમાન $(iii)$ $\left[ LT ^{-2}\right]$
    $(d)$ ગુરૂત્વીય તીવ્રતા $(iv)$ $\left[ ML ^{2} T ^{-2}\right]$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 4
    ધ્રુવ અને વિષુવવૃત ના ગુરુત્વ પ્રવેગ વચ્ચેનો સંબંધ
    View Solution
  • 5
    નીચેનામાથી ક્યો મોટા $R$ ત્રિજયાના અને એકસમાન ઘનતા ધરાવતા ગ્રહના કેન્દ્રથી અંતર $r$ માટે ગુરુત્વસ્થિતિમાન $V(r)$નો ગ્રાફ સાચો છે.
    View Solution
  • 6
    બે ગ્રહ જેની ત્રિજ્યા $R_1$ અને $R_2$ અને ઘનતા $\rho_1$ અને $\rho_2$ હોય તો ગુરુત્વ પ્રવેગ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    એક ગ્રહ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આપેલ બિંદુ $P$ આગળ ગ્રહ સૂર્યની સૌથી નજીક $d_1$ અંતરે છે અને ઝડપ $v_1$ છે. બીજા બિંદુ $P$ આગળ ગ્રહ સૂર્યથી સૌથી દૂર $d_2$ અંતરે હોય, તો તેની ઝડપ કેટલી હશે?
    View Solution
  • 8
    બે ગ્રહ સૂર્યની ફરતે ફરે છે જેનું સૂર્યથી સરેરાશ અંતર $d_1 $ અને $d_2$ છે અને આવૃતિ $n_1$ અને $n_2$ હોય તો નીચેનામાથી શું સાચું છે ?
    View Solution
  • 9
    ગ્રહની ઘનતા પૃથ્વી કરતાં બમણી હોય અને ત્રિજ્યા પૃથ્વી કરતાં $1.5$ ગણી હોય, તો ગ્રહની સપાટી પર ગુરુત્વ લીધે પ્રવેગ શું હશે ?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન$-A$ છે અને બીજું વિધાન કારણ$-R$ છે.

    વિધાન $A$ : પૃથ્વીને વાતાવરણ છે. જ્યારે ચંદ્રને વાતાવરણ નથી.

    કારણ $R$ : યંદ્ર પરનો નિષ્ક્રમણ વેગ પૃથ્વીના નિષ્ક્રમણ કરતાં ખૂબજ આછો છે.

    ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા ને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.

    View Solution