નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન$-A$ છે અને બીજું વિધાન કારણ$-R$ છે.

વિધાન $A$ : પૃથ્વીને વાતાવરણ છે. જ્યારે ચંદ્રને વાતાવરણ નથી.

કારણ $R$ : યંદ્ર પરનો નિષ્ક્રમણ વેગ પૃથ્વીના નિષ્ક્રમણ કરતાં ખૂબજ આછો છે.

ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા ને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.

  • A$A$ સાચું છે પણ $R$ ખોટું છે.
  • B$A$ ખોટું છે પણ $R$ સાચું છે.
  • Cબંને $A$ અને $R$ સાચા છે પણ અને $R$ એ $A$ નું યથાર્થ કારણ નથી.
  • Dબંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું યથાર્થ કારણ છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
d
At Moon, due to low escape velocity, the rms velocity of molecules is greater than escape velocity. Hence molecules escape and there is no atmosphere at Moon.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ગ્રહ સૂર્યની આજુબાજુ લંબવૃતીય કળામાં ભ્રમણ કરે છે.જયારે તે સૂર્યથી સૌથી નજીક હોય ત્યારે તેનું સૂર્યથી અંતર $1.6 \times {10^{12}}\,m$ અને વેગ $60 \,m/s$ છે.જયારે તે સૂર્યથી સૌથી દૂર હોય ત્યારે તેનું સૂર્યથી અંતર $8 \times {10^{12}}\,m$ અને તેનો વેગ $m/s$ માં કેટલો થાય?
    View Solution
  • 2
    પૃથ્વીની ગુરુત્વક્ષેત્રની તીવ્રતા $(E)$ નો કેન્દ્રથી અંતર $(r)$ પરનો આધાર કયો આલેખ રજૂ કરે છે?
    View Solution
  • 3
    જો પૃથ્વીનો કોણીય વેગ એવી રીતે વધારવામાં આવે કે જેથી પૃથ્વીના વિષુવવૃત પર પદાર્થ તરવા લાગે તે રીતે પૃથ્વી ભ્રમણ કરે છે તો પૃથ્વીના આવર્તકાળ (મિનિટમાં) શું હશે 
    View Solution
  • 4
    $200 \,kg$ દળનો ઉપગ્રહએ $5 \times 10^{30} \,kg$ દળનાં ગ્રહ જે $6.6 \times 10^6 \,m$ ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યું છે તેની ફરતે ભ્રમણ કરે, તો ઉપગ્રહની બંધન ઊર્જા .......... $J$ હશે.
    View Solution
  • 5
    રીલે ઉપગ્રહએ વિર્વનાં એક ભાગશી બીજા ભાગમાં ટેલિવિઝન સીગ્નલ સતત મોકલી શક છે કારણ કે
    View Solution
  • 6
    એક નાનો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરે તો તેનો કક્ષીય વેગ ......... $km/sec$ થાય .
    View Solution
  • 7
    $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ગોળમાંથી $\frac{R}{2}$ ત્રિજ્યા ધરાવતો ગોળો કાપીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.જેમાં બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર $3R$ છે.તો બંને ગોળા વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?
    View Solution
  • 8
    જો ભ્રમણ કરતાં ઉપગ્રહની ત્રિજ્યા ઘટાડવામાં આવે, તો તેની ગતિ ઊર્જા .........
    View Solution
  • 9
    પૃથ્વીની સપાટીથી $R$ અને $7R$ અંતરે બે સમાન ઉપગ્રહ પરીભ્રમણ કરતાં હોય તો નીચેનામથી શું ખોટું છે .($R$ = પૃથ્વીની ત્રિજ્યા )
    View Solution
  • 10
    પૃથ્વીની સપાટીથી ....... $km$ ઊંચાઈએ " $g$ " નું મૂલ્ય $2\%$ જેટલું ઘટશે ? [પૃથ્વીની ત્રિજ્યા $6400\,km$ ]
    View Solution