$1$ લીટર પાણીમાં $H^+$ આયનની સંખ્યા અને $H_2O$ ની સંખ્યાનો ગુણોત્તર શું થાય છે ?
Medium
Download our app for free and get startedPlay store
b
$H^+$ આયનની સંખ્યા $=$ $10^{-7} \times 6.023 \times 10^{23}$

$H_2O$  ની સંખ્યા       $=$ $55.4 \times 6.023 \times 10^{23}  $      

$H^+$ આયનની સંખ્યા અને $H_2O$ નો ગુણોત્તર $ = \frac{{{{10}^{ - 7}} \times 6.023 \times {{10}^{23}}}}{{55.4 \times 6.023 \times {{10}^{23}}}} = 1:55.4 \times {10^7}$

માટે, $55 $ કરોડ અને $40$ લાખ પાણીના અણુઓમાંથી એક અણુ આયનીકરણ પામે છે.

માત્ર એક $H^+$ આયન.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસિટિક એસિડના દ્રાવણમાં સોડિયમ એસિટેટ ઉમેરવાથી દ્રાવણની $PH$………
    View Solution
  • 2
    પ્રબળ એસિડ અને નિર્બળ બેઈઝમાંથી બનતાં $M_1X$ અને $M_2X$ ના ક્ષારનો જલવિભાજન અચળાંક અનુક્રમે $ 10^{-7}$ અને $10^{-4}$ છે. બેઈઝ માટે $M_3OH$, $K_b$ = $10^{-4}$ છે તો બેઈઝની પ્રબળતાનો ઉતરતો ક્રમ$ …$
    View Solution
  • 3
    $25\,^oC$ તાપમાને $AgI$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times {10^{ - 16}}\,mo{l^2}\,{L^{ - 2}}$ છે. તો $25\,^oC$ તાપમાને $KI$ ના ${10^{ - 4}}\,N$ દ્રાવણમાં $AgI$ ની દ્રાવ્યતા $(mol \, {L^{ - 1}})$ આશરે ..... થશે.
    View Solution
  • 4
    $M(OH)_3$ અને $M(OH)_2$ ની દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે $10^{-23}$ અને $10^{-14}$ છે. જો દ્રાવણમાં બંને આયનો હાજર હોય તો, $NH_4OH$ ઉમેરતા કયું સૌપ્રથમ અવક્ષેપિત થશે ?
    View Solution
  • 5
    $25\,^oC,$ એ પાણી માટે $2 \times \times 10^{-7}$ મોલ/લીટર માટે નીચેનામાંથી કયું એક સાચું છે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયું સૌથી વધુ $pH$ ધરાવે છે ?
    View Solution
  • 7
    $50 \,{~mL}$ $1\, {M}\, {HCl}$ અને $30 \,{~mL}$ $1\, {M} \,{NaOH}$ને મિશ્ર કરીને મેળવેલ દ્રાવણની ${pH}$ , ${x} \times 10^{-4}$ છે.${x}$નું મૂલ્ય $......$ છે.(નજીકના પૂર્ણાંકમાં) $[\log 2.5=0.3979]$
    View Solution
  • 8
    $A$ અને $B$ કનશળીમાં અનુક્રમે $NH_4Cl$ અને $NaCl$ નું દ્રાવણ લેવામાં આવે છે. જો બંને કશનળીમાં $Mg(OH)_2$ નું દ્રાવણ ઉમેરતાં શું થશે ?
    View Solution
  • 9
    અલ્પ દ્રાવ્ય ક્ષાર $ApBq$, માટે તેની દ્રાવ્યતા $ (S) $ સાથે દ્રાવ્યતા ગુણાકાર ($K_{sp}$) વચ્ચેનો સંબંધ ?
    View Solution
  • 10
    જ્યારે $0.01\, M\, HCl$ નો એસિટીક એસિડને જલીય દ્રાવમાં ઉમેરવામાં આવે તો....
    View Solution