$1\, litre$ $HCl$ ના દ્રાવણની $pH=1$ છે. આ જલીય દ્રાવણની $pH=2$ કરવા માટે કેટલા લિટર પાણી ઉમેરવામાં જરૂર પડશે ?

 

JEE MAIN 2013, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $298\,K$ પર $BaSO _4$ નો દ્વાવ્યતા ગુણાકાર $1 \times 10^{-10}$ છે. $0 .1\, M\, K _2 SO _4( aq )$ દ્વાવણ માં $BaSO _4$ ની દ્રાવ્યતા $.......\times 10^{-9}\, g\, L ^{-1}$ છે. (નજીકનો પૂર્ણાક) આપેલ : $BaSO _4$ નું મોલર દળ $233\, g\, mol\, m ^{-1}$ છે.
    View Solution
  • 2
    એમોનિયમ આયન......
    View Solution
  • 3
    નિર્બળ લૌરી બેઇઝ .......?
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ લુઈસ એસિડ બેઈઝ સંકલ્પનાના ઉપયોગ વડે પાણીની ઉભયધર્મી પ્રકૃતિ સમજાવી શકાય છે.

    કારણ $R :$ પાણી $NH _{3}$ સાથે એસિડ તરીકે અને $H _{2} S$ સાથે બેઈઝ તરીકે વર્તે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    $NO_2$ ધરાવતાં ક્ષારનો જળવિભાજન અચળાંક શોધો.
    View Solution
  • 6
    રૂધિરની $p^H$ ..... હોય છે.
    View Solution
  • 7
    ...... લુઈસ બેઈઝ છે.
    View Solution
  • 8
    $50\,ml.\, 2\,N$ એસિડિક એસિડને $10 \,ml \,1\,N$ સોડિયમ એસિટેટ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે તો, આશરે $ pH$ કેટલી રાખવામાં આવે ?($K_a = 10^{-5}$)
    View Solution
  • 9
    નીચેનામાંથી કયો બેઇઝ, એ લૌરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંત મુજબ છે ?
    View Solution
  • 10
    $K_2S$ દ્રાવણની $pH$ = ?
    View Solution